Breaking News

2 મહિનામાં જ છુટાછેડા કરીને પિયરમાં રેહતી મહિલાએ લટકીને આપઘાત કરી લેતા પરિવાર રોઈ રોઈને અડધો થઈ ગયો, ઓમ શાંતિ..!

અત્યારના સમયમાં નાની-નાની વાતમાં પારિવારિક ઝઘડાઓ થતા જોવા મળે છે આ ઝઘડાઓમાં એક જ પરિવારના લોકો અંદરો અંદર ઝઘડાઓ કરતા હોય છે. જેના કારણે પરિવારમાં કંટાળીને લોકો પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના અજમેરમાં બની હતી.

અજમેરમાં એક પરણીત યુવતીએ પરિવારના લોકોથી નારાજ થઈને ખૂબ જ ખરાબ પગલું ભરી લીધું હતું. રાવણના ગાર્ડન પાસે આવેલા ઉસરી ગેટમાં રહેતી યુવતીનું નામ આરતી લુહાર હતું. આરતી તેમના પિયરમાં રહેતી હતી. આરતીના લગ્ન એક વર્ષ પહેલા એક યુવક સાથે કરાવવામાં આવ્યા હતા. આ યુવકનું નામ રાજેશ લુહાર હતું.

રાજેશના લગ્ન આરતી સાથે ધૂમધામથી કરાવવામાં આવ્યા હતા તે બંનેના લગ્ન પછી બે મહિના સુધી બંનેનું પારિવારિક જીવન ખૂબ જ સારી રીતે ચાલ્યું હતું પરંતુ ત્યારબાદ બંને વચ્ચે નાની નાની વાતને લઈને ઝઘડાઓ થતા જેના લીધે આરતી પરિવારથી ખૂબ જ કંટાળી ગઈ અને આરતીએ રાજેશ સાથેથી છૂટાછેડા લઈ લીધા હતા.

અને બંને તેમના સંબંધથી છૂટા થઈ ગયા ત્યારબાદ આરતી પિયરમાં રહેતી હતી પરંતુ આરતીને એક યુવક અવારનવાર હેરાન કરતા હતા. આરતી આ યુવકથી ખૂબ જ કંટાળી ગઈ હતી, જેના કારણે આરતી એક દિવસ સાચવવા સમયે પોતાના રૂમમાં જઈને લટકીને આપઘાત કરી લીધો હતો પરિવારના લોકોને લાગ્યું કે આરતી સૂઈ ગઈ છે..

પરંતુ સવાર થતા પરિવારના લોકોએ દરવાજો ખડખડાવ્યો હતો આરતીએ દરવાજો ખોલ્યો નહીં જેના કારણે દરવાજો તોડીને પરિવારના લોકોએ જોયું તો આરતી લટકી રહી હતી અને તેણે આપઘાત કરી લીધો હતો આપઘાત કરી લેતા આરતી નું મૃત્યુ થઈ ગયું હતું ત્યારબાદ પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા.

અને તેમણે ક્લોક ટાવર સ્ટેશન ના પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસને મામાએ જણાવ્યું હતું કે એક યુવક ઘણા સમયથી આરતીને હેરાન કરી રહ્યો હતો જેના કારણે આરતીએ આપઘાતનું પગલું ભર્યું હતું. પોલીસ આ યુવકની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *