જે વ્યક્તિના જીવનમાં માણસનો સ્વભાવ ઓળખતા આવડતું હોતું નથી તેવા લોકોને કોઈને કોઈ વખતે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે કારણ કે, માણસને ઓળખવામાં થતી ચૂકને કારણે સામે વાળો વ્યક્તિ જે તે વ્યક્તિઓનો ફાયદો ઉઠાવીને જતો રહેતો હોય છે..
અત્યારે એક નરાધમ યુવકે એવું ભેજું દોડાવ્યું હતું કે, જેણે માત્ર 17 વર્ષની એક દીકરીની લાજ લૂંટી લીધી હતી અને ત્યાં ઉભેલા લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા, આ ઘટનાને જાણ્યા બાદ મોટાભાગના માતા-પિતાના મગજના તાર હલબલી ગયા છે અને આ ઘટનાને જાણીને દરેક લોકોએ ચેતવું જોઈએ કારણ કે..
જો અત્યારે ચેતવામાં નહીં આવે અને બાળકોને સલાહ શિખામણ કે સંસ્કાર આપવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર કદાચ આમ મુસીબત આપણામાંથી જ કોઈ વ્યક્તિના દરવાજા સુધી પણ પહોંચી શકે છે, એટલા માટે આ ઘટનાને બને તેટલા લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરવી જોઈએ..
આ ચોંકાવનારો બનાવો અમૃત નગરમાંથી સામે આવ્યો છે, અમૃત નગરની અંદર મહેન્દ્રભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે, પરિવારમાં મહેન્દ્રભાઈ તેમની પત્ની શીલાબેન મહેન્દ્રભાઈનો મોટો દીકરો કૃણાલ અને તેમની 17 વર્ષની દીકરી સારિકાનો પણ સમાવેશ થતો હતો..
મહેન્દ્રભાઈ પોતાનો વ્યવસાય ચલાવતા હતા, પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો. અમૃત નગરની અંદર અન્ય રહીશો પણ પોત પોતાના પરિવાર સાથે રહે છે, જેમાં લાભુ નામનો 22 વર્ષનો ઢાંઢો પણ તેના પરિવાર સાથે વસવાટ કરતો હતો. લાભુ નામના યુવક 17 વર્ષની દીકરી સારિકાને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરવા લાગ્યો હતો..
બિચારી દીકરી આ તમામ બાબતોથી બિલકુલ અજાણ હતી લાભુ સારિકાને શાળા સુધી તેની પાછળ પાછળ જતો હતો, આ ઉપરાંત જ્યારે આ દીકરી તેના ટ્યુશન એ જવા માટે ઘરેથી નીકળતી ત્યારે પણ આ યુવક તેની પાછળ પાછળ જઈને તેને ચોકલેટ તેમજ જુદા-જુદા ગિફ્ટ આપીને પોતાની તરફ વાતચીત કરવા માટે મનાવતો હતો..
17 વર્ષની આ દીકરી લાભુ થી ખૂબ જ આકર્ષાઈ ગઈ અને રોજબરોજ લાંબુ તેના માટે ખૂબ જ સારી સારી ગિફ્ટ લઈ આવતો હોવાને કારણે 17 વર્ષની આ દીકરી સારિકા તેની સાથે વાતચીત પણ શરૂ કરી નાખી હતી, જ્યારે સારિકા યુવકની સાથે વાતચીત કરવા લાગી એટલા માટે યુવક સમજી ચૂક્યો હતો કે, આ યુવતી તેની જાણની અંદર ફસાઈ ચૂકી છે..
અને ત્યારબાદ ધીમે ધીમે જુદી-જુદી લાલચો આપીને આ નરાધમે 17 વર્ષની આ દીકરીને શાળા અને ટ્યુશનથી રજા લઈને તેની સાથે હરવા ફરવા માટે પણ મનાવી લીધી હતી, એટલું જ નહીં પરંતુ તેણે એવું કારનામું કરી નાખ્યું હતું કે જેના વિશે સાંભળતાની સાથે જ કાનમાંથી ચમકારા નીકળવા લાગ્યા હતા..
ત્યારે આ વાતની જાણકારી સારિકાના પિતા મહેન્દ્રભાઈ અને તેની માતા શીલાબેન સુધી પહોંચી ત્યારે તેઓ તો આ વાત ઉપર વિશ્વાસ મૂકી શક્યા નથી કે, શું આ બાબત સત્ય છે કે નહીં હકીકતમાં મહેન્દ્રભાઈના દૂરના મિત્રએ મહેન્દ્રભાઈને એક દિવસ ફોન કરીને જણાવ્યું હતું કે, તેમની દીકરી સારિકા સ્કૂલના કપડાની અંદર કોઈ અજાણ્યા યુવકની સાથે અડધી ફરતી નજરે ચડી છે..
શરૂઆતમાં તો મહેન્દ્ર ભાઈએ એમ તેના મિત્રને ખખડાવી નાખ્યા હતા કે, તેમની દીકરી કોઈ આલતુ ફાલતુ વ્યક્તિઓની સાથે ક્યારે પણ રખડી શકે નહીં તેની દીકરી અત્યારે શાળાએ ગઈ છે, અને બપોરના સમયે તે શાળાએથી પર્વત આવી જશે જ્યારે મહેન્દ્રભાઈના મિત્રએ તેને આ વાતની ખાતરી આપી હતી કે નક્કી આ તમારી દીકરી છે..
અને તે અન્ય કોઈ જુવાનિયા યુવકની સાથે હરિફરી રહી છે, ત્યારે મહેન્દ્ર ભાઈ ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેઓ તેમની દીકરી ક્યાં છે. તેની ભાળ મેળવીને તેની પાછળ પાછળ જવા લાગ્યા હતા, તેઓએ જોયું તો તેમની સોસાયટીમાં રહેતો લાભુ નામનો આ યુવક તેમની દીકરીને હેરવી ફેરવી રહ્યો હતો..
મહેન્દ્રભાઈ તેમની દીકરી અને લાભુ નામના યુવકને રંગે હાથે પકડી પાડ્યા હતા, જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે 17 વર્ષની આ દીકરી એ તેના માતા પિતાને રડતા રડતા જણાવ્યું હતું કે, આ યુવકે તેની સાથે ખૂબ જ ખરાબ કામ પણ કર્યું છે. અને આ વાતની જાણકારી જુઓ અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવશે તો તેને જાનથી મારી નાખશે તેવું પણ જણાવ્યું હતું..
એટલા માટે તે ચૂપચાપ સહન કરતી રહી અને આ યુવકે એને ગિફ્ટ આપીને જુદી-જુદી રીતે મનાવના પણ કરી લેતો હોવાને કારણે આ દીકરી એ ક્યારેય પણ તેની માતાને આ વાતની જાણકારી કરી નહીં, જેના કારણે હાલ તે મોટી મુશ્કેલી ની અંદર મુકાઈ જવા પામી હતી. બિચારો પરિવાર આ તમામ બાબતોથી બિલકુલ અજાણતો અને જ્યારે તેને આ વાત વિશે ખબર પડી ત્યારે તો તેના હોશ ઉડી ગયા હતા..
રોજબરોજના સમયમાં આવી ઘટનાઓ જ્યારે પણ આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે પણ ખૂબ જ ઊંડા વિચારની અંદર મુકાઈ જતા હોઈએ છીએ કે, જો આવનારા સમયની અંદર બાળકોને સારા સંસ્કારોનું વાવેતર આપીને સારી બાબતો શીખવવામાં નહીં આવે તો આવનારો સમય ખૂબ જ મુશ્કેલ સાબિત થવા જઈ રહ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]