સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન ગુનાખોરીઓ વધી રહી છે. કોઈ જિલ્લામાંથી ચોરી લુંટફાટના બનાવ સામે આવે તો કોઈ જિલ્લામાંથી આપઘાતના બનાવો સામે આવે છે. જ્યારે અમુક જિલ્લાઓમાં છેતરપિંડી અથવા શારીરિક ત્રાસ અને અડપલાના બનાવો સામે આવે છે. તો હવે .દુ.ષ્ક.ર્મના બનાવવામાં પણ ખૂબ જ જંગી વધારો નોંધાયો છે..
ગઈકાલે જામનગર નજીક આલિયાબાડા ગામમાં વધુ એક .દુ.ષ્ક.ર્મ.નો બનાવ સામે આવ્યો હતો. જ્યાં માત્ર 15 વર્ષની જ એક સગીરાને બે નરાધમ યુવકોએ પીંખી નાખી હતી. જ્યારે જ્યારે સામાન્ય વ્યક્તિઓ .દુ.ષ્ક.ર્મ.ના આવા બનાવો વિશે વાંચે છે. અથવા તો સાંભળે છે. ત્યારે એક તેમના રુવાડા બેઠા થઈ જતા હોય છે.
આજકાલ દરેક વ્યક્તિઓના ઘરમાં બહેનો દીકરી અને મહિલાઓ હોય છે. સૌ કોઈ લોકો સુરક્ષાની વાતો કરી રહ્યા છે. પરંતુ દિન પ્રતિ દિનાકોરી વધવાને કારણે ક્યાંકને ક્યાંક સુરક્ષા ઉપર પણ સવાલો ઊભા થવા લાગ્યા છે. લોકો વિચારવા પર મજૂર બન્યા છે કે, હવે આ બનાવો ક્યાં જઈને ઊભા રહેશે…
અને ક્યારે સૌ કોઈ લોકો જાગૃત થઈને .દુ.ષ્ક.ર્મ. જેવા ખરાબ બનાવો સામે અવાજ ઉઠાવશે. આલિયાવાડા ગામમાં રહેતા બે યુવકો એક 15 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવીને ધાક ધમકીઓ આપી હતી. અને ત્યારબાદ તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. આ સગીરા શેખપાટ ગામમાં રહે છે..
તેના પર બે નરાધમ યુવકો .દુ.ષ્ક.ર્મ. આચરતા હતા. આ સગીરાને એક દિવસ અચાનક જ પેટમાં દુખાવો પડ્યો હતો. જ્યારે દવાખાને તપાસવા જણાવ્યું કે, સગીરા ગ.ર્ભ.વતી બની ચૂકી છે. પરંતુ લોકોએ તેને આ બાબતની જાણ કોઈપણ વ્યક્તિને ન કરવા જણાવ્યું હતું એટલા માટે આ દીકરી ચુપ રહી હતી..
પરંતુ દીકરી ગ.ર્ભ.વતી બની જતા આ તમામ ભાંડો ફૂટી ગયો હતો. સગીરાના માતા પિતા તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. પોલીસે પણ ફરિયાદ નોંધીને આ દીકરી ઉપર .દુ.ષ્ક.ર્મ. આચરનાર બે નરાધમોની ધરપકડ કરી છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાત સરકારે ખૂબ જ સરાહનીય કામગીરી કરતા છેલ્લા છ મહિનાની અંદર કેટલાય લોકોને ખૂબ જ કડક સજા અપાવી છે. તેમજ ગુજરાતનું પોલીસ ખાતુ પણ ખૂબ જ સજાગ થઈને દિવસ રાત મહેનત કરે છે. અને નાગરિકોની સુરક્ષા અંગે વિચારી રહી છે. તેમજ અપરાધીઓને પકડી પાડીને તાત્કાલિક જેલના સળિયા પણ ધકેલી દે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]