ગુજરાતમાં દુ.ષ્ક.ર્મ. તેમજ શારીરિક અડપલા ના કેસો ખૂબજ વધી રહ્યા છે હાલ ધાંગધ્રા તાલુકામાં એક એવો કિસ્સો બન્યો છે કે જે સાંભળ્યા બાદ તમારું હૈયું ધ્રુજી જશે. તમે પણ વિચારમાં મુકાઇ શકે કોઈ પણ યુવક પોતાની હ.વ.સ. અને વા.સના ને સંતોષવા માટે અન્ય કોઈને શિકાર બનાવીને આવી હરકત કેવી રીતે કરી શકે…?.
હકીકતમાં ધાંગધ્રા તાલુકામાં ખેત મજૂરી કરતા પરિવારની માત્ર પંદર વર્ષની દીકરીને અચાનક જ શરીરમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટર તપાસ બાદ ખૂબ મોટો ઘટસ્ફોટ કરી દેતાં પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ડોક્ટરોએ પરિવારજનોને જણાવ્યું હતું કે, તમારી દીકરી એ એક બાળકને જન્મ આપ્યો છે. બસ આ જ વાત સાંભળીને દીકરીના પિતા ત્યાં જ ઢળી પડ્યા હતા. જ્યારે તેની માતા હોશ ગુમાવી બેઠી હતી. તેમજ તેના ભાઈઓ અને બહેનો પણ ચક્કર ખાઇ બેઠા હતા.
આ વાત સાંભળ્યા બાદ પરિવારજનોએ તરત જ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસે 15 વર્ષની દીકરીની પૂછતા જ કર્યા બાદ જણાવ્યું હતું કે, તેના પર ધાંગધ્રા તાલુકાના કૃષ્ણનગરમાં રહેતો લાલજી રામજીભાઈ જાદવ નામનો યુવક વારંવાર શરીર સં.બંધ બાંધ્યો હતો જો તે કોઇ અન્ય વ્યક્તિને કહેશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી….
જેના કારણે દીકરી ખૂબ ડરી ગઈ હતી અને તેણે કોઈને જણાવ્યું ન હતું. તે રોજ ૧૫ વર્ષની સગીરા સાથે શરીર સંબંધ બાંધીને અઈયાશી કરતો હતો. તેણે વારંવાર આચરેલા દુષ્કર્મને કારણે ગ.ર્ભ. રાખી દીધો હતો જેના પગલે આ સગીરાને દુખાવો ઉપડતાં હોસ્પિટલ લઇ ગયા હતા.
પોલીસે તપાસ કરી તો જણાવ્યું હતું કે લાલજી રામની યાદવ નામનો યુવક અને કેટલીક યુવતીઓ તેમજ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધી ચૂક્યો છે. તેમજ તેની સામે ફરિયાદો પણ નોંધવામાં આવેલી છે. પરંતુ હવે પોલીસે આ શખ્સને પકડીને હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરંતુ આ ઘટનામાં મૂંઝાવનારી બાબત એ છે કે પંદર વર્ષની દીકરીએ જે બાળકને જન્મ આપ્યો છે. તેના પિતાનું નામ કોની સાથે જોડવું..? હવે આ બાળકને દિકરીનો પરિવાર સાચવશે કે પછી તરછોડશે..? કે પછી દુષ્કર્મ કરનાર યુવક સાચવશે તેની સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]