Breaking News

વડીલના મોતના 26 વર્ષ પછી થયું એવું કે જાણીને સરકારી અધિકારીઓ પણ પરસેવે રેબઝેબ થઈ ગયા, મગજમાં તાવ ચડાવતો મામલો..!

કેટલાક લોકોને મૃત્યુ બાદ પણ તેમના જીવનને શાંતિ લેવા દેવામાં આવતી નથી. તેમના પરિવારજનો તરફથી કોઈને કોઈ ગતિવિધિઓ ચલાવવામાં આવે છે. જેમાં મૃતક વ્યક્તિનો ઉલ્લેખ પણ કરવામાં આવતો હોય છે. અત્યારે ધર્મ કિશોર શ્રીવાસ્તવ નામના એક વ્યક્તિએ ખૂબ જ મોટા અને ખુલાસાઓ કર્યા છે, જે જાણીને સરકારી કચેરીના અધિકારીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા છે..

અને પોતાની નોકરી ખોવાનો ડર લાગી રહ્યો છે. તારાગજના બક્ષીકલાન વિસ્તારમાં રહેતો ધર્મકિશો શ્રીવાસ્તવ સરાઉન પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને તે ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. તેણે જણાવ્યું કે રાજારામ તેમજ રામ યાદવ અને રામ આધાર રાવત અને એક વકીલ મળીને એક જમીનના કાગળિયાઓ તેમણે તૈયાર કરાવ્યા છે..

અને આ કાગળીયા અનુસાર તેઓએ તેમની જમીન હડપી લીધી છે. તેઓએ વિસ્તારમાં વાત કરતા જણાવ્યું હતું કે, તેમનો મોટો ભાઈ બ્રહ્મક કિશોર શ્રી વાસ્તવ આજથી 26 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો. તેમના નામ ઉપર મોઈમાં વિસ્તાર પાસે આવેલા રામનગર ઘાસિયારીમાં મોટી જમીન આવેલી છે.

તેમના મૃત્યુ બાદ આ ત્રણેય આરોપીઓએ વકીલ તેમજ સરકારી અધિકારીઓ મળીને એક નકલી કાગળો તૈયાર કર્યા હતા. અને આ જમીન પોતાના નામે કરાવી લીધી છે. આ ઉપરાંત તેમનું ફાયલિગ પણ નામંજૂર કરવામાં આવ્યું નથી. અને ઝોન ઓફિસમાંથી તેમને આ જમીન આપી દેવામાં આવી છે..

જ્યારે સોરાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલો સામે આવ્યો ત્યારે આ ઘટનામાં કોણ કોણ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સંડોવાયેલા છે તેની તપાસ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા. ઝોન વિભાગના અધિકારીઓ કે, જે જમીન ફાળવણી અને જમીન ટ્રાન્સફર અને નામે કરવાનું કામકાજ સંભાળે છે..

તેઓ તો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા, કારણ કે તેઓએ પૈસા લઈને કરી આપી હતી. પરંતુ હવે આ મામલાનો પોલીસ કેસ થતા તેમને તેમની નોકરી જવાનો ડર લાગી રહ્યો છે. વ્યક્તિને મોતના 26 વર્ષ બાદ પણ તેના જીવને શાંતિ લેવા દેવામાં આવી નથી. અને તેના નામે લોકોએ ન કરવાનું કરી નાખ્યું છે..

પોલીસે તપાસ ચલાવી હતી અને ત્યારબાદ આરોપી રાજા રામ તેમજ રામ યાદવને પકડી પાડીને તેમને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓની શોધખોળ હજુ પણ કરવામાં આવી છે. જ્યારે બ્રહ્મકિશોર નાના ભાઈ ધર્મ કિશોરને જાણ થઈ કે તેમના મોટાભાઈની જમીન અન્ય વ્યક્તિઓએ ઝડપી લીધી છે..

ત્યારે તેઓએ તાત્કાલિક તપાસ ચલાવી હતી. અને આ જમીન કોના નામે છે..? તેમજ કઈ તારીખે અને કયા સમયે આ જમીનને પોતાના નામે કરવામાં આવી છે..? તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. ત્યારબાદ તેણે પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *