પતિ અને પત્ની બંને જો સમજદાર હોઈ તો તેમના લગ્ન જીવનમાં ક્યારેય પણ કોઈ અડચણ આવતી નથી અને તેઓ રાજી ખુશીથી જીવન જીવી શકે છે. પરંતુ જો એકબીજાથી દરેક વાતોને છુપાઈ છુપાઈને રાખવામાં આવે તો એવા પતિ-પત્ની એકબીજા ઉપર વિશ્વાસ બતાવી શકતા નથી, જેને લઇ તેમનું લગ્નજીવન એકની એક દિવસ તૂટી જતું હોય છે..
અત્યારે એક પત્ની અને તેના પતિથી એવી વાતો છુપાવી હતી કે, જેની કરતુતો અચાનક જ ખુલ્લી પડી ગઈ હતી અને આ ઘટનાને લઇ તેવું અત્યારે ખૂબ જ મોટી મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા છે. આ મામલો હિસાર વિસ્તાર પાસેના જનતા નગર કોલોનીનો છે. અહીં એક મકાનની અંદર કાજુ બદામના વેપારી રમેશભાઈ તેમની પત્ની સાથે જીવન જીવે છે..
તેઓ સવારના સમયે જ તેમના કાજુ બદામનો વેપાર કરવા માટે ઘરેથી ચાલ્યા જતા હતા અને રાત્રે તેઓ પરત આવતા ત્યાં સુધીમાં તેમની પત્ની ઘરે એટલી જ રહેતી હતી, એક દિવસ તેમના ઘરે ખૂબ જ હચમચાવી દેતી ઘટના બની ગઈ હતી, અચાનક જ સમગ્ર ઘરની અંદર વાસ આવવા લાગી હતી અને તેમના ઘરના બેડરૂમની કબાટમાંથી હજારોની સંખ્યામાં કીડા મંકોડા અચાનક જ બહાર આવવા લાગતા..
રમેશભાઈ તેની પત્ની ગીતાબેનને જણાવ્યું કે, આ કબાટની અંદરથી શા માટે કીડા મંકોડા બહાર નીકળી રહ્યા છે, નક્કી આ કબાટની અંદર કંઈક વિચિત્ર બનાવ બન્યો હશે, તેઓએ તેમની પત્ની પાસે આ કબાટની ચાવી માંગી હતી. પરંતુ ગીતાબેનની ચાવી આપવાની મનાઈ કરી દીધી અને કહ્યું કે, આ કીડા મંકોડા ગરમીના કારણે નીકળી રહ્યા છે..
અને હમણાં તે નીકળવાના બંધ થઈ જશે, પરંતુ રમેશભાઈને આ વાત બિલકુલ અજુગતિ લાગી હતી. એટલા માટે તેઓએ વારંવાર ગીતાબેનને કબાટની ચાવી માંગવાનો પ્રયત્ન શરૂ રાખ્યો હતો. પરંતુ ગીતાબેને કબાટની આવી તેના પતિને આપી નહીં એટલે રમેશભાઈને ખૂબ જ શંકા ગઈ અને તેઓએ કબાટ તોડી નાખ્યો હતો..
અને અંદરથી એવી વસ્તુ મળી આવી હતી કે તેમની પત્નીની તો પોલ ખુલ્લી પડી ગઈ હતી, આ ઉપરાંત સમગ્ર ઘરમાં ચારે કોરથી દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. આ કબાટનું તાળું તોડી નાખતાની સાથે જ કબાટ ખુલ્લી ગયો અને અંદરથી એક સડી ગયેલી લાશ મળી આવી હતી. આ લાશ એટલી બધી હતી કે સડી ગઈ હતી અને શરીર સાવ ખોખલુ થઈ ગયું હતું..
આવી સડી ગયેલી હાલતની લાશ જોતાની સાથે જ તેમને ઉલટીઓ શરૂ થવા લાગી હતી, તેઓ તરત જ તેમનું ઘર મૂકીને બહારના ભાગે આવી ગયા તેમની પાછળ તેમની પત્ની પણ આવી અને કહ્યું કે, આ વાતની જાણકારી આપણે કોઈપણ વ્યક્તિને આપવાની નથી. જ્યારે રમેશભાઈને ઉલટીઓ થવાની બંધ થઈ ત્યારે તેમણે તેમની પત્ની ગીતાબેનને પૂછ્યું કે, આ લાશ કોની છે..
અને શા માટે તેને કબાટની અંદર સંતાડી રાખવામાં આવી છે, ત્યારે ગીતાબેને જણાવ્યું કે, થોડા સમય પહેલા તેમની એક બહેનપણી રમીલાબેનને એક નરાધમ યુવક હેરાનગતી પહોંચાડી રહ્યો હતો અને આ યુવકે રમીલાને એટલી બધી હેરાન કરી નાખી હતી કે, રમીલા ખૂબ જ કંટાળી ગઈ હતી અને આ વાતની જાણકારી રમીલાએ મને કહી અને ત્યારબાદ તેઓએઆ નરાધમને મેથીપાક ચખાડવા માટે..
ગીતાબેનને તેમના ઘરે બોલાવ્યો હતો અને ત્યાં તેને ઢોર માર મારવામાં આવશે અને તેને બરાબર મેથીપાક ચખાડીને સીધો દોર કરી નાખવામાં આવશે તેવું વિચારીને આ નરાધમ યુવકને ત્યાં બોલાવ્યો હતો અને એ વખતે ગીતાબેને મારવાનું શરૂ કર્યું હતું અને માથાના ભાગે લોખંડનો પાઇપ વાગી જવાને કારણે આ યુવક તેમના ઘરે જ મૃત્યુ પામી ગયો હતો..
આવી સ્થિતિમાં પોલીસની મદદ લેવાને બદલે તેઓએ જાતે જ કામગીરી હાથે લઈ લીધી હતી જે બિલકુલ ખોટી બાબત છે. અને ત્યારબાદ આસપાસના સૌ કોઈ લોકોને ખબર ન પડે એટલા માટે તેઓએ આ યુવકની લાશને તેમના કબાટની અંદર સંતાડી દીધી હતી અને વિચાર્યું કે મોકો મળતાની સાથે યુવકની લાશને કોઈ અન્ય જગ્યાએ બહાર ફેંકી દેશે પરંતુ તેમને મોકો મળ્યો નહીં કારણકે..
તેમની સોસાયટી ની અંદર છેલ્લા બે અઠવાડિયાથી જુદા જુદા પ્રસંગો ચાલી રહ્યા હતા એટલા માટે તેમને મોકો મળ્યો નહીં અને આ લાશ તેમના ઘરની અંદર જ સડી ગઈ હતી અને તેની અંદર જીવાંત પડી જવાને કારણે કબાટમાંથી બહાર નીકળવા લાગ્યા હતા. આ સાંભળતાની સાથે જ રમેશભાઈ એ પણ પિત્તો ગુમાવી દીધો હતો અને કહ્યું કે આટલી મોટી ઘટના બની ચૂકી છે..
છતાં પણ તે મને એક પણ વાર જાણ કરી નથી, એ બાબતને લઈને તેઓ ખૂબ જ નારાજ છે. હાલ આ બનાવને લઈ તેવું મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રમેશભાઈ હિંમતથી કામ લીધું અને આ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડી દીધી હતી કે, તેમની પત્ની અને તેમની પત્નીની બહેનપણી રમીલા આ બંનેની કરતુંતો ને લઈ આજે એક વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો છે..
હાલ આ ઘટનાને લઈને પોલીસે તપાસ બે સારી છે આ સડી ગયેલી લાશને ઓળખવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી, આ ઉપરાંત આ બંને વ્યક્તિની પૂછપરછ પણ થઈ રહી છે. જયારે જયારે આવા બનાવો બને છે ત્યારે ઘરના વ્યક્તિએ શું કરવું અને શું ન કરવું તે વિચારવા ઉપર પણ ભારે દબાણ આવી જતું હોઈ છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]