Breaking News

ટ્રેનના ડબ્બામાં ખૂણામાં રેઢા પડેલા થેલાને જોઈ શંકા જતા નીચે ઉતાર્યા, પોલીસે થેલો ખોલ્યો અને મળ્યું એવું કે જોનારા ધ્રુજી ગયા..!

વાહન વ્યવહારનો ખૂબ જ ખોટો ઉપયોગ કરીને કેટલાક લોકો ચીજ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ એવી રીતે ફેરવણી કરતા હોય છે કે, તંત્રને સહજ પણ ખબર ન પડે તેવો હંમેશા પોચા પગે તંત્રને ચકમો આપવાની કોશિશ કરતા હોય છે. પરંતુ તંત્રના ઈમાનદાર અધિકારીઓ તેમજ કર્મનિષ્ઠ પોલીસ કર્મીઓની નજરથી તેઓ ક્યારે પણ ચૂકી શકતા નથી..

પૂરતી માહિતી મળતાની સાથે જ તેઓને તાત્કાલિક ધોરણે દબોચી લેવામાં પણ આવતા હોય છે. થોડા દિવસ પહેલા ગુજરાતના વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી કુલ 40 જેટલા બોક્સ નીચે ઉતારવામાં આવ્યા હતા અને તેની અંદર ચીકુ જેવી વાસ આવતી હતી. જ્યારે આ બોક્સ ને ખોલવામાં આવ્યા ત્યારે અંદરથી વિદેશી દારૂના બાટલા મળી આવ્યા હતા..

ટ્રેનની અંદર લોકો હવે વિદેશી દારૂની હેરાફેરી કરવા લાગ્યા હતા. આટલી બધી હિંમત તેમનામાં ક્યાંથી આવી હશે અને તેમની પાછળ કયા વ્યક્તિનો હાથ હશે, તેની તપાસ હજુ ચાલે જ છે. એવામાં તો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવી ગયો છે. આ મામલો દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારનો છે..

અહીં ઇન્દોરથી એક ટ્રેન આવી પહોંચી હતી. આ ટ્રેનની અંદર એક ડબ્બામાં બે થેલા હતા. છેલ્લા કેટલાક સમયથી આ થયેલા ત્યાં ને ત્યાં જ હોવાને કારણે મુસાફરો સહિત સ્ટેશન ઉપર ફરજ બજાવતા આરપીએફ અધિકારીઓને પણ શંકા ગઈ હતી. એટલા માટે તેઓએ તપાસ ચલાવી કે, આ થેલો ક્યા લોકોનો છે.? અને શા માટે આ થયેલો અહીં ઘણા સમયથી પડ્યો છે..?

પરંતુ કોઈ પણ વ્યક્તિને આ થેલાની કોઈપણ માહિતી હતી નહી, એટલા માટે ફરીદાબાદ ના સ્ટેશન ઉપર આ બંને થેલાને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા અને તેની તલાસી લેવામાં આવી હતી. ત્રણ પોલીસ કર્મીઓ આ થેલાની તલાશી લેતા હતા. ત્યારે અંદરથી એવી ચીજ વસ્તુ મળી છે કે, જે જોતા ની સાથે સૌ કોઈ લોકોને હોશ ઉડી ગયા હતા.

જે લોકો ખોલતા જ અંદરથી એવી ચીજ વસ્તુ મળી છે કે, તે આસપાસ ઉભેલા લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા. આ થેલાની અંદર નશાકારક ચીજ વસ્તુઓની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. તેની અંદર ખૂબ જ નશીલો પદાર્થ ભરીને તેની હેરાફેરી થતી હતી. પરંતુ ફરીદાબાદના સ્ટેશન ઉપર આ બંને બેગોને ઝડપી લેવામાં આવ્યા છે..

આ બંને છેલ્લા ને ઈન્દોર થી આવેલી આ ટ્રેનમાં કોણે મૂક્યા છે..? આ ઉપરાંત તેને નિઝામુદ્દીન સ્ટેશન ઉપર કોઈ વ્યક્તિ લેવા આવવાનો હતો. આ તમામ માહિતીઓ પોલીસ મેળવી રહી છે. જ્યારે આ ઘટના સામે આવે ત્યારે ત્યાં આસપાસ પહેલાં સામાન્ય નાગરિકો ચર્ચા કરવા લાગ્યા હતા કે, હવે ટ્રેન જેવી સરકારી મુસાફરીની જગ્યાએથી પણ આવી નશાકારક ચીજ વસ્તુઓનો હેરાફેરી થવા લાગી છે..

તંત્રનો કોઈપણ પ્રકારનો ડર આવા હેરાફેરી અને ખોટા કાળા કામ કરનાર વ્યક્તિઓના મનમાં રહ્યો નથી. આમાં લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરી અન્ય કાણા કામ કરનાર લોકોના મનમાં પણ તંત્ર સામે ભરી બેસે એને ફરી ક્યારે જાહેર પરિવહન માં મુશ્કેલીઓ ઊભી ન થાય.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *