ન જાણે ક્યારે કોની સાથે શું ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી, દિન પ્રતિદિન દરેક વ્યક્તિએ સુખમય જીવન જીવવા માટે ડગલેને પગલે પોતાના જીવ અને જોખમનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. છતાં પણ કેટલાક નરાધમ લોકોની હિંમત હજુ પણ ઓછી થતી ન હોય તેવું લાગી રહ્યું છે, શહેરનું તંત્ર નરાધમ લોકોની હિંમતને ડામ આપવા માટે સતત ખડે પગે રહે છે..
છતાં પણ કેટલાક નરાધમો હજુ પણ સુધરવાનું નામ લેતા નથી અને અવારનવાર સમાજના લોકો વચ્ચેથી ક્યાંકને ક્યાંક એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેને સાંભળ્યા બાદ સૌ કોઈ લોકોના રુવાટા એકાએક બેઠા થઈ જતા હોય છે. અત્યારે વધુ એક ઘટના બાડમેર જિલ્લાના સમદડી વિસ્તારમાંથી સામે આવી છે..
અહીં આવેલી એક સોસાયટીમાં 16 વર્ષની પ્રિયંકા નામની એક દીકરી તેના માતા પિતા અને તેના દાદા દાદી સાથે રાજી ખુશીથી જીવન જીવે છે. આ દીકરી બપોરના સમયે શેરીમાં રમી રહી હતી, ત્યારે કોઈ અજાણ્યો નરાધમાં સોસાયટીમાં આવી પહોંચ્યો અને આ દીકરીને ચોકલેટ જેવી ચીજ વસ્તુઓની લાલચ આપીને પોતાની સાથે ઉઠાવી લઈ ગયો હતો..
અને ત્યારબાદ તેણે આ દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, એટલા માટે બિચારી આ દીકરી ચૂપચાપ રહી અને તેને ક્યારેય પણ આ ઘટના વિશે તેના પરિવારના કોઈ પણ સભ્યને જણાવ્યું નહીં, અચાનક જ પાંચ મહિના પછી આ બાળકીને તબિયત ખૂબ જ બગડી ગઈ હતી..
તેને વારંવાર થવા લાગે એને પેટમાં દુખાવો પણ પડ્યો હતો, તાત્કાલિક ધોરણે તેના પરિવારના સભ્યો તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ડોક્ટરે આ બાળકીની સારવાર શરૂ કરી હતી. એ વખતે ડોક્ટરે તૈયાર કરેલા રિપોર્ટને જ્યારે આ દીકરીના પરિવારજનોની સામે રજૂ કરવામાં આવ્યા ત્યારે સૌ કોઈ લોકો જોતા નહી જોતા જ રહી ગયા હતા..
કારણ કે, ડોક્ટરના રિપોર્ટ મુજબ 16 વર્ષની પ્રિયંકા પાંચ મહિનાની ગર્ભવતી બની ચૂકી હતી અને તે થોડા જ સમયની અંદર હવે કોઈ બાળકની જન્મ આપવા જઈ રહી હતી. બસ આ શબ્દો સાંભળતાની સાથે જ પ્રિયંકા ના મા બાપ તો ત્યાં ને ત્યાં ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા, તો પ્રિયંકાના દાદા અને દાદી માટે પણ દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં..
અને તેઓ વિચારવા લાગ્યા કે, એવું તો શું થયું હશે કે તેમની દીકરી આવડી મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તેઓએ પ્રિયંકાની પૂછપરછ કરી ત્યારે તેને જણાવ્યું કે, આજથી પાંચ મહિના પહેલા તો તેને ઉઠાવીને લઈ ગયો હતો અને કોઈ અજાણી જગ્યાએ લઈ જઈએ તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું હતું..
જો આ ઘટનાની જાણકારી તે અન્ય કોઈ વ્યક્તિને આપશે તો તે તેને જાનથી મારી નાખશે તેવું જણાવ્યું હતું, એટલા માટે પ્રિયંકાએ આ વાતની જાણકારી કોઈ વ્યક્તિને આપી નહિ અને પરિણામે આ મામલો ખૂબ જ આગળ વધી ગયો હતો. પ્રિયંકાના માતા પિતા તાત્કાલિક ધોરણે નજીકની પોલીસ સ્ટેશનમાં હાજર થઈને આ નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી..
અને તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને તેને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગણી કરી રહ્યા હતા, આ ઘટનાના સમાચાર જ્યારે પ્રિયંકાના સોસાયટીમાં રહેતા આસપાસના વ્યક્તિઓ સુધી પણ પહોંચે ત્યારે તેમના પણ છૂટી ગયા હતા. સૌ કોઈ લોકો વિચારવા લાગ્યા કે, સોસાયટીની અંદર રમતા લોકો પણ જો સુરક્ષિત ન હોય તો આ એક ખૂબ જ મોટો અને ગંભીર પ્રશ્નો સાબિત થઈ રહ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]