Breaking News

સવારે દીકરીને શાળાએ મુકવા ગયેલા પિતા ઘરે ન આવતા તેની સાથે બન્યું એવું કે, જોઇને લોકોના હાથ-પગ ધ્રુજવા લાગ્યા..!!

અવારનવાર લોકો સાથે ઘણી બધી ઘટનાઓ બની રહી છે. જેને કારણે લોકો પોતાના પરિવારથી વિખુટા થઈ રહ્યા છે. આજકાલ સમાજમાં આપઘાત મારામારી અને અકસ્માતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેમાં પરિવારના ઘણા બધા વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પરિવારમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ જતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ જાય છે.

લોકો સાથે કોઈ ઘટના બની જતા પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ક્યારેય લોકો સાથે શું થઈ જતા તેના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. અવારનવાર આવા કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. એક જ દિવસમાં ઘણી બધી ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના કાનપુરના ગડરીયા મહોલ્લામાં રહેતા પરિવાર સાથે બની હતી. એક પરિવાર ખૂબ જ ખુશીથી રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમની એક દીકરી રહેતા હતા. પરિવારમાં રહેતા યુવકનું નામ અંકુર હતું અને તેમની પત્નીનું નામ શિપ્રા હતું. તેમને એક માસુમ દિકરી હતી. ફૂલ જેવી દીકરી બંને પતિ પત્નીને ખૂબ જ પ્રિય હતી.

તેને ખૂબ જ સારી રીતે સાચવી રહ્યા હતા. પરિવારમાં રહેતા અંકુરના પિતાનું 4 વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું. તેના પિતા સાથે સારી લાગણી હોવાને કારણે અંકુર તેના પિતાને ભૂલી શકતા ન હતા. અવારનવાર તેને પોતાના પિતાની ખૂબ જ યાદ આવતી હતી. એક દિવસ તે પોતાની સ્કુટી લઈને દીકરીને શાળાએ મુકવા માટે જતો હતો.

તે દરરોજ પોતાની દીકરીને કેન્ટમાં આવેલી રિવર બેંક સ્કુલએ મુકવા જતો હતો. જેને કારણે દરરોજની જેમ ઘટના બની તે દિવસે પણ અંકુર પોતાની દીકરીને શાળાએ મૂકવા ગયો હતો અને ત્યારબાદ ઘણો સમય થઈ જતા તે ઘરે પરત આવ્યો ન હતો. તેનો મોબાઇલ ફોન પણ ઘરે પડ્યો હતો. જેને કારણે તેની પત્ની ખૂબ જ તેની રાહ જોઈ રહી હતી.

વધારે સમય થઈ જતા શિપ્રા તેના પતિને શોધવા માટે શાળાએ પહોંચી હતી. તે સમયે દીકરીનો છૂટવાનો સમય થઈ ગયો હોવા છતાં અંકુર શાળાએ ન હતો. તે બીજનો વેપાર કરતો હતો. જેને કારણે તેની ઓફિસે પણ શિપ્રાએ પૂછપરછ કરી હતી પરંતુ અંકુરનો કોઈ પતો લાગ્યો ન હતો. જેને કારણે શિપ્રા ખૂબ જ ગભરાઈ ગઈ હતી.

તેમણે કેન્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને ગુમ થયાની ફરિયાદ મળતા પોલીસે પોતાની તપાસ ચાલુ કરી હતી. તે સમયે પોલીસને તપાસ કરતા અંકુરની સ્કુટી ડબકેશ્વર ઘાટ પર જોવા મળી રહી હતી. ડકેશ્વર ઘાટ પર સ્કુટી પડી હતી. ત્યાંથી પસાર થતા લોકોએ અંકુરને જોયો ન હતો.

આસપાસ પૂછપરછ કરતા કોઈએ કોઈ પણ વાત જણાવી ન હતી. જેને કારણે તેના પતિ ક્યાં ગયા તેની જાણ થઈ ન હતી. પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી. આજકાલ લોકો સાથે આવી ઘટનાઓ બની જતા લોકો પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *