આજકાલના સમયમાં ન બને એટલા કિસ્સાઓ સારા છે. કારણકે રોજ રોજ ખુબ જ ચોંકાવનારી હરકતો સામે આવે છે. જે સાંભળતાની સાથે જ સૌ કોઈ લોકો સમસમી જતા હોઈ છે. તો પરિવારના સભ્યો તો હકીકત જાણીને રડી રડીને બેહાલ થઈ જતા હોઈ છે. આ પ્રકારનો જ ખુબ જ ચોંકાવનારો બનાવ હાલ રાજસ્થાનમાંથી સામે આવ્યો છે.
આ મામલો સામે આવ્યા બાદ પરિવારના અન્ય સભ્યો પોતાનું મોઢું ઊંચું કરીને ચાલી પણ નથી શકતા તેમજ આબરૂ જતી રહી છે. રાજસ્થાનમાં આવેલા અલવાર જિલ્લાના રેણી શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આજના સમયમાં કોઈ પણ પ્રકાર સંબંધો પર વિશ્વાસ કરી શકાય તેવું નથી.
રાજસ્થાનના અલવર જિલ્લાના રેણી શહેરમાં એક સસરાએ પોતાની સગી વહુ સાથે લગ્ન કરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી મૂક્યા છે. આ ઘટનાને કારણે તેના પરિવારજનો શર્મશાર થયા છે. તેમજ તેનો દીકરો અને માતા પોતાના સમાજ ને મોઢું બતાવવા લાયક રહ્યા નથી. રાજસ્થાનના અરવલ્લી જિલ્લામાં પ્રભાતીલાલ નો પરિવાર રહેતો હતો.
ગયા વર્ષે તેના દીકરાના લગ્ન લાલીદેવી સાથે થયા હતા. પરંતુ થોડા દિવસો પહેલા લાલી દેવીએ પોતાના પતિ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. તેણે પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે તેનો પતિ તેની સાથે મારપીટ કરે છે. આ ઉપરાંત પતિ સામે દહેજ માંગતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેથી તે પોતાના પતિ સાથે રહેવા માંગતી ન હતી જેને કારણે તેણે પોતાના પતિ સાથે છૂટાછેડા કર્યા હતા.
આ ઉપરાંત લાલી દેવી અને સસરા એ પણ પોતાની પત્ની સાથે ઝઘડો શરૂ કરી દિધો હતો. તેમજ 52 વર્ષની ઉંમરે પોતાની પત્નીને ડિવોર્સ આપ્યા હતા. ત્યારબાદ 52 વર્ષના પ્રભાતીલાલે પોતાના થી 23 વર્ષ નાની 29 વર્ષની લાલી દેવીએ પોતાની મરજીથી એકબીજા સાથે આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા.
આર્ય સમાજમાં લગ્ન કર્યા બાદ તે બંને દિલ્હીની તિસ હજારી કોર્ટમાં પોતાના લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે લાલી દેવી અને પ્રભાતીલાલ બંને દિલ્હીના દ્વારકા સેક્ટર 3 માં ભાડાના મકાનમાં અલગ રહે છે. જ્યારે બીજી તરફ લાલી દેવીની સાસુ અને તેના બંને દીકરા દિલ્હીમાં સાથે જ રહે છે. સસરા અને વહુના આ લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.જેના પર ઘણા લોકો ઝડપથી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]