Breaking News

સરકારી શાળાના ભોજનમાં મરેલો સાપ નીકળતા જ કોળીયો ઉલટી રૂપે બહાર નીકળી ગયો, વારાફરતી કુલ 50 બાળકોના જીવ તાળવે ચોંટી ગયા.. વાલીઓ ખાસ વાંચે..!

દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે, જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે તો તેઓને ક્યારેય પણ માફ કરવામાં આવતા નથી, છેલ્લા કેટલાક સમયથી આપણે સાંભળીએ છીએ કે આ જગ્યાએ મળતી ખાવાની ચીજ વસ્તુઓની અંદર ભેળસેળ મળી આવી છે. આ ઉપરાંત આવો ખોરાક ન ખાવો જોઈએ..

પરંતુ અત્યારે ફોરમસિયા વિસ્તાર પાસે આવેલી અમુના મીડલ સ્કૂલ નામની એક સરકારી શાળામાં બપોરે મધ્યાહન ભોજનની અંદર એક એવી ચીજ વસ્તુ મળી આવી હતી કે, જેને જોતાની સાથે જ મોઢામાંથી સૌ કોઈ લોકોને ઉલટીઓ થવા લાગી હતી. આ શાળાની અંદર ઘણા બધા બાળકો અભ્યાસ કરી રહ્યા છે..

એ વખતે આ શાળાના મધ્યાન ભોજનની જવાબદારી એક એનજીઓ દ્વારા ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી આ તમામ બાળકોને બપોરનું જમવાનું પૂરું પાડવામાં આવતું હતું, જ્યારે બપોરનું ભોજન સૌ કોઈ લોકોને પીરસી આપવામાં આવ્યું ત્યારે એક થાળીની અંદરથી ખોરાકની અંદરથી એક મરેલો સાપ મળી આવ્યો હતો..

બસ આ દ્રશ્ય જોતાની સાથે જેટલા લોકોએ આ ખોરાક ખાધો હતો એ તમામના મોઢામાંથી ઊલટીઓ નીકળવા લાગી હતી. આ ઉપરાંત આ સાપ ઝેરી હશે કે નહીં હોય વગેરેની ચર્ચા વિચારણા ચાલવા લાગી હતી. ઝેરી સાપ વાળો ખોરાક ખાઈ જવાને કારણે કુલ 100 જેટલા બાળકોનો જીવ તાણ કે ચોંટી ગયો હતો..

અને વારાફરતી તેમને તબિયત પણ બગડવા લાગી હતી, તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર બાળકોના વાલીઓએ હંગામો કરી નાખ્યો હતો, સદનસીબે મરી ગયેલા સાપ વાળો ખોરાક ખાઈ જવાને કારણે પણ કોઈ પણ બાળકને કોઈ ગંભીર સમસ્યા થઈ નથી..

આ ઘટનાને લઈને દરેક વાલીઓની આંખો લાલ ઘુમ થઈ ગઈ હતી કારણ કે, તેમના બાળકને મરી ગયેલી ચીજ વસ્તુઓ ખોરાક ખવડાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે. જેમાં એક ટીમ બનાવવામાં આવશે અને ત્યારબાદ આ ઘટનાને લઈને કડકમાં કડક કાર્યવાહી પણ થાય તેવી સૌ કોઈ લોકો માંગણી કરી રહ્યા છે..

આ અગાઉ પણ ઘણી બધી હોસ્ટેલના ભોજનમાંથી કોઈને કોઈ ભેળવાળી ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે, પરંતુ આ શાળાની અંદર ધીમે ધીમે કુલ 100 જેટલા બાળકો બીમાર પડી ગયા છે. આ ઘટના બનતા ની સાથે જ સૌ કોઈ લોકોમાં ભારે આક્રોશ પણ દેખાઈ આવ્યો હતો. વાલીઓ કહી રહ્યા છે કે કદાચ આવો હોશિયારી ખોરાક ખાવાને કારણે તેમના બાળકોનું મૃત્યુ થઈ ગયું હોત તો..

આ ઘટનાનો જવાબદાર કોણ હોત? તો બીજી બાજુ ઘટનાના જવાબદાર લોકો પોતાનું મોઢું ચુપ કરીને આ બાબતને લઈને જવાબ આપવાનો પણ ટાળી રહ્યા છે. આ મામલો ફરિયામાં આવેલી એક સરકારી શાળાનો છે, આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોકાવી દીધા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *