Breaking News

સબંધીએ રસોડામાં જઈને એક બાળકની માતાને બાહોમાં પકડીને કર્યા ગંદા કામો, કરવા લાગ્યો એવી હરકતો કે જાણીને પરિવારને આંખે અંધારા આવી ગયા..!

આજકાલ કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો સારું નથી. કારણ કે જે વ્યક્તિને આપણે વર્ષોથી ઓળખતા હોય અને જેના ઉપર મન મૂકીને વિશ્વાસ મુક્યો તે ક્યારેય પણ ખોટું નહીં કરે તેવું વિચાર્યું હોઈ એવા વ્યક્તિ જ આપણને ઉલ્લુ બનાવીને ચાલ્યા જતા હોય છે. તેમજ આપણને કેટલું નુકસાન પહોંચાડતા હોય છે.

એવા ઘણા બધા લોકોને કાળી કરતૂતો સામે આવી છે. જેને ઉપર મન મૂકીને વિશ્વાસ કર્યો હોય તેવા લોકો જે તે વખતે મહિલા ઉપર નજર બગાડીને બેઠા હોય છે. અને મોકો મળતાની સાથે જ તેમના પર .દુ.ષ્ક.ર્મ, અડપલા અને શારીરિક અત્યા.ચાર ગુજારતા હોય છે. આવા ઘણા લોકોને પોલીસ રિમાન્ડમાં લઈ ચૂકી છે.

જ્યારે કેટલાય લોકો જેલમાં સજા કાપી રહ્યા છે. પરંતુ હજુ પણ આવા નાના લોકો સુધરવાનું નામ લેતા નથી અને દિન પ્રતિદિન આ પ્રકારના કિસ્સાઓ સરકારી ચોપડે નોંધાવા લાગ્યા છે. જેમાં ગુજરાતની અંદર સુરતનું નામ સૌથી વધારે મોખરે રહે છે. સુરતના પાલનપુર રોડ વિસ્તારમાંથી ખૂબ જ ચોંકાવનારો એક બનાવ સામે આવ્યો છે.

પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં એક મહિલા પોતાના પરિવારજનો સાથે રહે છે. મહિલાનું નામ અસ્મિતા છે. આ મહિલાને લગ્ન થયા બાદ તેને પતિ સાથે લગ્નજીવન એક સંતાનને પણ જન્મ થયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી અસ્મિતાબેન તેના પતિ સાથે વલસાડના વાપી ખાતે રહેવા માટે ચાલ્યા ગયા છે કારણ કે તેના પતી નોકરી ધંધો કરી રહ્યા છે..

અસ્મિતાબેન નણંદ રાજકોટ રહે છે. અને તેની સાથે અજય નાનુભાઈ ભાલોડીયા નામનો યુવક વારંવાર અસ્મિતા બેનના ઘરે રોકાવા માટે આવતા હતા. અજય નાનુભાઈ ભાલોડીયા નામનો આ યુવક અસ્મિતાબેનના નણંદના ખાસ સંબંધી હોવાને કારણે તેઓ તેમની નણંદની સાથે અહીં રહેવા માટે આવતા અને લાંબો સમય સુધી રોકાયા હતા..

કેટલીકવાર તો તે રાત્રે પણ તેમના ઘરે જ સૂઈ જતો હતો અને રોકાતો હતો. ધીમે ધીમે અજય નામનો આ યુવક અસ્મિતા બહેન અને તેના પરિવારજનોની સાથે મેળ પડી ગયું હતો અને પારિવારિક સંબંધો પણ જોડાઈ ગયા હતા. એટલા માટે ઘરના દરેક સભ્યોને અજય ઉપર ખૂબ જ વિશ્વાસ આવી ગયો હતો. તેઓ એક ઘર સમજીને વારંવાર રહેતા હતા.

પરંતુ એક વખત અસ્મિતા બેનને ખૂબ જ માઠો અનુભવ થયો હતો. એક દિવસ તેનો પતિ નોકરી ધંધે સવારમાં ચાલ્યો ગયો હતો. અને તેના પતિના ઘરેથી જવાની સાથે જ અજય નામના યુવક અસ્મિતા બેનના ઘરે આવી પહોંચ્યો હતો. અસ્મિતાબેન રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા. ત્યારે અજય નામના યુવક રસોડાની અસ્મિતા બેનનો હાથ પકડી લીધો હતો.

અને પોતાની બાહોમાં અસ્મિતાબેને જકડી લીધા હતા. ત્યારબાદ તે અસ્મિતા બેનને કહેવા લાગ્યો હતો કે, તું જ્યારથી લગ્ન કરીને આવી હતી ત્યારથી જ તું મને ખૂબ જ ગમવા લાગી છે. તો તું હંમેશા માટે માંરી થઇ જા નહીં તો હું તને અને તારા પતિને ઘરમાંથી કાઢી મૂકીશ અને સુખ-શાંતિથી રહેવા નહી દઉ.

આવી ધમકીઓ મળતાની સાથે જ અસ્મિતાબેન ખુબ જ ચોંકી ગયા હતા. અને તેઓએ આ બાબતની જાણ તેના પતિ તેમજ તેના સસરા ને પણ કરી હતી. પતિ અને સસરાના બંને અજય નામના યુવકને ખૂબ સમજાવ્યો હતો. અને ક્યારેય આ પ્રકારની હરકતો નહીં કરવા જણાવ્યું હતું પરંતુ ફરી એક વખત ઘરે જઈને મોકો મળ્યો ત્યારે તે અસ્મિતાબેન અડપલા કરવા લાગ્યો હતો..

એકવાર અસ્મિતા બેનના ઘરે જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે અજય ફરિવાર ત્યાં પહોંચ્યો હતો અને અસ્મિતાબેન જ્યારે બહાર જતા હતા ત્યારે તેને પાછળથી પકડીને તેની સામે ગંદા ઇશારાઓ પણ કરવા લાગ્યો હતો અને કહ્યું કે તું મારું કંઈ પણ બગાડી નહીં શકે.. તારે મારી સાથે રહેવું પડશે..

આ ઉપરાંત તેને ગંદી નજરે જોવા લાગ્યો અને ગાળા ગાળી પણ કહેવા લાગ્યો હતો. નરાધમ યુવકની આવી હરકતોને કારણે મહિલા અને તેનો પરિવાર ખૂબ જ ત્રાસી ગયા હતા. રોજ-રોજની માથાકુટથી લઈને મહિલાના પરિવારજનોએ અડાજણ પોલીસ માં આ નરાધમ યુવક સામે ફરિયાદ નોંધાવી દીધી છે.

હકીકતમાં આવા લોકોને પકડીને કડકમાં કડક સજા આપવી જોઈએ. તેમજ તેમની સજાને લઈને અન્ય નરાધમોમાં યોગ્ય ભય બેસારવો જોઈએ. જેથી કરીને આવી ઘટના ક્યારેય ન બને. આ ઘટનાએ આસપાસના દરેક લોકોને ચોંકાવી દીધા છે. આ બનાવ એ લોકો માટે બોધપાઠ રૂપ સાબિત થાય છે કે જેઓએ ઓળખીતા વ્યક્તિઓ ઉપર મન મૂકીને વિશ્વાસ કર્યો હોઈ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *