Breaking News

રામદેવજીના દર્શન માટે નીકળેલા 30 યાત્રિકોના ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા એકસાથે 7 ના થયા મોત, સર્જાયો જીવલેણ અકસ્માત..!!

અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે વાહન વધતા અકસ્માતો પણ વધી રહ્યા છે. અકસ્માતની ઘટનાઓ બનતા ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે. આવા અકસ્માતો સર્જાતા ઘણા લોકો ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

નિર્દોષ લોકો સાથે પોતાનું વાહન બેફામ ચલાવીને અકસ્માતો સર્જી રહ્યા છે. આજકાલ આવી અકસ્માતની ઘટના હાલમાં બની હતી. અકસ્માત ખૂબ જ ગંભીર સર્જાયો હતો. અકસ્માતમાં યાત્રા કરવા જતા યાત્રિકો સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત રાજસ્થાનના પાલી વિસ્તારના સુમેરપુરના પાલડી રોડ ઉપર સર્જાયો હતો.

પાલડી રોડ ઉપર યાત્રિકોનું ટ્રેક્ટર જઈ રહ્યું હતું. આ યાત્રિકો બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના કુકડી ગામમાં રહેતા હતા. તેઓ એક જ ગામના હતા. યાત્રીકો ટ્રેક્ટર લઈને રામ દેવરા દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે તેમની સાથે આકસ્માત સર્જાયો હતો. કુકડી ગામમાં રહેતા શ્રદ્ધાળુ લોકો ભગવાનના દર્શન કરવા માટે તેઓ એક સાથે તૈયાર થયા હતા.

તેને કારણે એક ટ્રેક્ટરમાં લોકોએ જવાનું વિચાર્યું હતું. ટ્રેક્ટરમાં 30 જેટલા યાત્રિકો બેઠા હતા. ગામના અલગ અલગ પરિવારના લોકો યાત્રા કરવા માટે નીકળ્યા હતા. તેઓ કૂકડી ગામમાંથી નીકળીને રાજસ્થાનના પાલી વિસ્તારમાં પહોંચ્યા હતા. તે સમયે પાલડી રોડ ઉપર તેની સાથે ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હતી.

યાત્રિકો ટ્રેક્ટરમાં બેસીને રામદેવપીરના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. રામદેવપીરના દર્શન કરવા માટે અંબાજીથી રામદેવરા જતા રોડ ઉપર તેઓ પસાર થઈ રહ્યા હતા. તે સમયે ટ્રેક્ટર અને ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાઈ ગયો હતો. એક જ ટ્રેક્ટરમાં અલગ અલગ પરિવારના 30 જેટલા યાત્રિકો બેસીને ખૂબ જ મોટે મોટેથી પોતાની ધુન કરી રહ્યા હતા.

તેઓ ભગવાનના સ્થળે જતા હોવાથી ખૂબ જ મોટા અવાજે ધૂન બોલાવી રહ્યા હતા. તે સમયે અચાનક જ પાછળથી એક ટ્રક ચાલકે આવીને ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જ્યો હતો. ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર મારતાની સાથે જ પાછળની ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી. ટ્રેક્ટરની ટોલીમાં 30 જેટલા યાત્રિકો ટ્રોલીમાંથી છુટા પડ્યા હતા.

ટ્રોલીની સાથે તેઓ પણ ઉછળીને બીજી બાજુ પડ્યા હતા. જેને કારણે ટ્રોલીમાં બેઠેલા યાત્રિકોમાંથી 7 લોકો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. 25 લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેને કારણે આસપાસના તમામ લોકો પોતાના વાહનો મૂકીને યાત્રિકોને બચાવવા માટે દોડી આવ્યા હતા.

તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને પાલડી રોડ પર બોલાવવામાં આવી હતી. ઘટના સ્થળ એમ્બ્યુલન્સ આવી જતા 25 જેટલા ઇજાગ્રસ્ત યાત્રિકોને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. રામદેવરાના જાત્રશ પાસે ટ્રેક્ટરને ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રકે અડફેટે ચડાવ્યું હતું. જેને કારણે ટ્રોલી છૂટી પડીને દૂર પલટી ગઈ હતી.

તેને કારણે તેમાં મુસાફરી કરી રહેલા 30 જેટલા યાત્રિકો ઉછળીને રોડ પર પટકાયા હતા. તેઓ પટકાતાની સાથે જ ઘણા બધા લોકોને માથામાં વાગી ગયું હતું. જેને કારણે 7 લોકોએ ઘટના સ્થળ પર જ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ દરેક મુસાફરોને એમ્બ્યુલન્સ દ્વારા સુમેરપુર અને શિવગંજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

7 જેટલા લોકોના એકસાથે મોત થઈ જતા તેઓના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. તેમના પરિવારના લોકો ભગવાનના દર્શન માટે ગયા હતા. તેમની સાથે આ અકસ્માત સર્જાઈ જતા પરિવાર આઘાત સહન કરી શક્યું ન હતું.

ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અકસ્માતની તપાસ કરી રહી હતી. આજકાલ લોકો સાથે આવા અકસ્માતો સર્જાતા એક સાથે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર બની ગયો હતો કે દેશના વડાપ્રધાને પણ અકસ્માતનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

પીએમ મોદીએ ટ્વિટર પર અકસ્માતની તેમને જાણ થતા તેઓએ દુઃખ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે દુઃખની ઘડીમાં હું મૃતકોના પરિવાર પ્રત્યે દુ:ખ વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓ ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી. આવી ઘટનાઓ બની જતા આજકાલ ઘણા બધા પરિવારના લોકો પરિવારથી વિખુટા થઈ રહ્યા છે. એકસાથે 7 વ્યક્તિઓના મૃત્યુ થઈ જતા ગામમાં હાર હાહાકાર મચી ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *