Breaking News

પત્નીના લફરાથી કંટાળેલા પતિએ એક દિવસ પત્નીનું ગળું દબાવી પોતે પણ પંખે લટકી ગયો, સબંધોને નેવે મુકે તેવો બનાવ આવ્યો સામે..!

ગત દિવસમાં આપણે સાંભળ્યું હશે કે પતિ પત્નીના આડા હાથો સંબંધ હોવાના કારણે એકબીજાના મૃત્યુ કરી દેતા હોય છે અથવા તો જ્યારે એકબીજાના મૃત્યુ કરવામાં આવે છે.અને જ્યારે ખરેખર કારણ જણાવવામાં આવે ત્યારે પરિવારજનોને ખૂબ જ દુઃખ લાગે છે.અને તેઓને શરમ પણ અનુભવાય છે.કારણ કે ગત દિવસમાં ઘણી બધી વખત એવા બનાવવા બન્યા હોય છે.

કે જ્યારે ફરી એક વખત ગત દિવસમાં ફરી બાદ શહેરના એન.આઇ.ટી મહિલા પોલીસ સ્ટેશનમાં જયનાથ હેડ કોન્સ્ટેબલ સરોજની સાથે આવો બનાવ બન્યો હતો.આ મહિલાએ 2010માં પોલીસમાં ભરતી થઈ હતી ત્યારથી જ તેની ફરજ ફરીદાબાદ હતી.પતિ પત્ની બંને પોલીસ લાઈનમાં રહેતા હતા અને તેઓના પતિનું નામ ધર્મેન્દ્ર કે જેઓ ટેક્સી ડ્રાઇવર છે.

અને તેઓ પોલીસની જ ગાડીઓની ડ્રાઇવિંગ ની નોકરી કરે છે. તે સમયે સરોજ પાસે પણ બીજી કાર હતી જે તે પોતે ચલાવતી હતી.આ દરમિયાન એક વખત મહાવીર પ્રસાદ સરોજની કાર લઈને ગામમાં ગયા હતા.તે જ સમયે સરોજના હવેદ સંબંધની ખબર પડી એટલે કે આ મહિલાને બીજા કોઈક યુવક સાથે આડા હાથે સંબંધ હતા અને આ સંબંધ છેલ્લા કેટલા સમયથી ચાલતા હતા.

તેની જાણ કોઈને જ ખબર ન હતી. પરંતુ આ દિવસે અચાનક જ ખબર પડી આ મહિલાને કારમાંથી ડેબિટ કાર્ડ મળ્યું તે અન્ય વ્યક્તિનું હતું.આ કાર્ડ પ્રવીણ ચંદેલાના નામે હતું જ્યારે તેમના પતિને આ બંને વચ્ચેના સંબંધની જાણ થઈ અને બંને વચ્ચે ગેરકાયદેસર સંબંધ છે.પતિ પત્ની વચ્ચે ખૂબ જ ચર્ચા થઈ આ સાથે ધર્મેન્દ્રએ સરોજને પ્રવેશ ચંદાલય સાથેના સંબંધો તોડવા માટે પણ તેના પુત્રને ટાંકીને સમજાવ્યા હતા પરંતુ જ્યારે તેણે સમજતી ન હતી.

ત્યારે ધર્મેન્દ્રએ સરેજી નું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.બાદમાં પોતે પણ ફાંસીના માટે ચડી ગયો હતો આ મહિલાને મૃત્યુનો મામલો હવે મોકલવાને બદલે જટિલ બની રહ્યો છે એક તરફ સરોજની હત્યા કર્યા બાદ તેના પતિએ આપઘાત કરી લીધો હોવાની વાત પણ મળી રહી છે.અને આ સમગ્ર મામલે વધુ એક વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે.

સરોજીના સાસરીયા એ પોતે આ વ્યક્તિ વિશે ખુલાસો કર્યો તેને કહ્યું છે. કે સરોજ અને તેના પતિ ધર્મેન્દ્ર વચ્ચેના સંબંધ સારા ન હતા અને તેઓનું જીવન સારી રીતના ચાલતું ન હતું.તેના કારણે થઈને તેમની પુત્રી બિનપુરુષ સાથે સંબંધ હતા રોજના સાસરીયા મહાવીર પ્રસાદે પણ આ અંગે પોલીસમાં અનેક વખત ફરિયાદ કરાવી પોલીસ દ્વારા કહેવામાં આવે છે.કે વહેલીને વહેલી તકે આ મામલે યોગ્ય ન્યાય આપવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *