પારિવારિક સંબંધોમાં વારંવાર કોઈ બાબતને લઈને ઝઘડાઓ થતા હોય છે. પરંતુ આ તમામ ઝઘડોઓને ભૂલાવી દઈને જો સારી રીતે જિંદગી જીવવામાં આવે તો લગ્નજીવન ખૂબ જ સારી રીતે પસાર થાય છે. પરંતુ કેટલાક લગ્નજીવન અવારનવાર ઝઘડાઓ ચાલુ રહે છે. તેને કારણે લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકતું નથી..
અત્યારે એક પતિએ તેની પત્ની સાથે દગો કરી નાખ્યો છે. આ બનાવો લીલાપુર ગામનો છે. અહીં કૌશલભાઈ નામના વ્યક્તિ તેની પત્ની હીના સાથે રહે છે. તેમના લગ્ન જીવન દરમિયાન એક દીકરો અને એક દીકરીનો પણ જન્મ થયો હતો. દિન પ્રતિદિન કૌશિકભાઈ તેમના પરિવારના સભ્યોને સમય આપવાને બદલે તેમની સાથે પણ ગમો વ્યક્ત કરતા હતા..
કૌશિકભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ હવે તેઓ તેમની પત્નીને પસંદ ન કરતા હોય તેવી રીતે તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન પણ કરવા લાગ્યા હતા. આ તમામ બાબતોથી બિચારી તેની પત્ની અજાણ હતી. એક દિવસ અચાનક જ કૌશલભાઈએ તેની પત્ની હીનાને જણાવ્યું હતું કે, તમારે પિયર રહેવા માટે જવાનું છે..
હિના તેના બંને બાળકોને લઈને તૈયાર થઈ ગઈ હતી. ત્યારબાદ કૌશલભાઈ તેને મુકવા માટે પીયર ગયા હતા અને ત્યારબાદ તે ફરી પાછો પોતાને ઘરે આવ્યો અને પડોશમાં રહેતી વનિતા નામની વ્યક્તિને ભગાડીને લઈ ગયો હતો. આ તમામ બાબતોથી હીના અજાણ હતી જ્યારે પડોશમાં રહેતા વ્યક્તિઓને જાણકારી મળી કે, કૌશલભાઈ તેમના જ પરિવારની દીકરી વનીતાને ભગાડીને લઈ ગયો છે..
ત્યારે તેઓએ આ ઘટનાની જાણકારી હિના સુધી પહોંચાડી હતી. ત્યારબાદ હીનાના પિયર પક્ષના લોકોની સાથે મળીને વનિતાના માતા પિતા પણ આ બંને પ્રેમી પંખીડાઓને શોધવા માટે નીકળી પડ્યા હતા. તેવો અડધી રાત્રે આ બંનેને શોધવા માટે જુદા જુદા રોડ ઉપર નીકળી પડ્યા હતા..
તેમજ તેમના અન્ય મિત્રો અને સગા સંબંધીઓને પણ જો આ બંને વ્યક્તિની જાણકારી મળે તો જણાવવા માટે કહ્યું હતું. પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસેથી આ બંનેની જાણકારી ન મળતા તેઓ ખૂબ જ હતાશ થયા હતા. આ મામલો ક્યારે બની ગયો તેની કોઈપણ વ્યક્તિને જાણ કરી રહી નહીં..
તો બીજી બાજુ વનીતાએ પણ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી તેના પતિનું વર્તન ખૂબ જ બદલાઈ ગયું હતું. ત્યારથી જ તેને શંકા જવા લાગી હતી. પરંતુ પરિવાર અને તેમનું લગ્નજીવન ભાંગે નહીં એટલા માટે ક્યારેય પણ જાણે તેના પતિને આ વાતની જાણકારી આપી નહીં. આજે આ બંને વ્યક્તિએ ભાગીને લગ્નજીવનનું અંત આણી નાખ્યો હતો..
આ બંને વ્યક્તિ કઈ જગ્યા પર છે અને કેવી હાલતમાં છે. તેની કોઈ પણ પ્રકારની માહિતી મળી નહીં અને અંદાજે બે દિવસ પછી તેઓએ ફોન કર્યો હતો અને જણાવ્યું કે, તે બંને હવે ક્યારે પણ અહીં પરત આવશે નહીં અને બંને એકબીજા સાથે કોર્ટ મેરેજ પણ કરી લીધા છે. પોતાના પતિના મોઢેથી આ શબ્દ સાંભળીને હિના ત્યારે ત્યાં જ ઢળી પડી હતી..
અને વિચારવા લાગ્યા કે હવે તે આગળનું જીવન કેવી રીતે જીવશે અને કેવી રીતે તેના દીકરા દીકરીઓને ભણાવીને મોટા કરશે તો બીજી બાજુ વનીતાના માતા-પિતા માટે પણ ખૂબ જ આવનારો બનાવો સાબિત થયો હતો. આવી ઘટનાઓ અવાર નવાર સામે ન આવે એટલા માટે દરેક પરિવારોએ પરિવારના લાડકા સભ્યો સાથે ખુલા મને વાતચિત કરવી જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]