Breaking News

પરણવા જતા વરરાજાની કારને કાળમુખો અકસ્માત નડતા પરિવારનો માળો વિખાયો, ST સાથેની ટક્કરથી ડ્રાઈવરનું મોત.. ઓમ શાંતિ..!

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દિવસની દિવસે અકસ્માતો સર્જાતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાના વાહનો બેફામ અને ખરાબ ડ્રાઇવિંગ કરીને ચલાવી રહ્યા હોય છે. જેથી બીજા લોકોના જીવને પણ જોખમમાં મૂકી દે છે. ઉતાવળમાં પોતાનું વાહન ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે.

અકસ્માતની ઘટનાઓ બનતા આજકાલ લોકો પોતાના ઘરેથી બહાર નીકળવાનું પણ ડરી રહ્યા છે. આવી જ એક અકસ્માતની ગંભીર ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી. રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા ધ્રોલ ગામ પાસે આ અકસ્માતની ઘટના બની હતી. ધ્રોલ ગામ પાસે રાજકોટથી ખીજડીયા ગામે એક વરરાજાની કાર જતી હતી.

આ કાર સાથે અકસ્માત સર્જાયો હતો. વરરાજાની કાર અને એસ.ટી બસ વચ્ચે મોટા અકસ્માતને કારણે એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ગયું હતું. ધ્રોલ ગામ પાસે આવેલા સાઈ મંદિર નજીક ખીજડીયા ગામે રાજકોટના પરિવારના લોકો વરરાજાની જાન લઈને જતા હતા. તે માટે વરરાજો પોતાની કારમાં બેસીને ખીજડીયા ગામે પરણવા જઈ રહ્યો હતો.

બીજા જાનૈયાઓ એક મોટુ ડમ્પર બાંધીને જઈ રહ્યા હતા. તે સમયે વરરાજાની સાથે ગંભીર ઘટના બની હતી. વરરાજાની કાર રાજકોટ જામનગર હાઇવે પરથી ધ્રોલ પાસેના સાઈ મંદિર નજીક પહોંચી હતી. તે સમયે કાર ચાલક પોતાનું વાહન ખૂબ જ ધીમે ચલાવી રહ્યો હતો પરંતુ પાછળથી આવેલી એસટી બસના ચાલક પોતાની બસ ખુબ જ ઝડપી સ્પીડે ચલાવી રહ્યો હતો.

ઓવરટેક કરવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. કાર ધીમી સ્પીડે હતી. પાછળથી અચાનક જ એસટી બસ ચાલકે પોતાની બસને આગળ કરવા માટે સાઇડ લીધી હતી. તે સમયે પોતાની બસને કારચાલક સામે સાથે ટક્કર મારી દીધી હતી. ટક્કર મારતાની સાથે જ કારના બોનેટ પર પોતાની બસને ચડાવી દીધી હતી.

તેને કારણે બસમાં ઘુસી જતા તેનું કારમાં જ મૃત્યુ થઈ ગયું હતું. વરાછાને પણ ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. બાજુની સીટ પર વરરાજો બેઠો હતો. આમ વરરાજા પોતાના લગ્ન મંડપ સુધી પહોંચે તે પહેલા તેની અકસ્માત નડ્યો હતો. બસમાં બેઠેલા 4 બાળકો અને 4 બીજા વ્યક્તિઓને ખુબ ગંભીર ઈજા પહોંચી હતી.

અચાનક જ સાથે અકસ્માત સર્જાતા બસ ઉભી રહી ગઈ હતી. તેને કારણે મુસાફરી કરતા લોકોને ખૂબ જ મોટો આંચકો લાગ્યો હતો. તેઓને સીટો વાગી ગઈ હતી ત્યારબાદ કારમાં બેઠેલા અન્ય વ્યક્તિઓને પણ ખૂબ જ ગંભીર ઈચ્છા થઈ હતી. તે માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હાઇવે પર અકસ્માત થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાઈવે પર થયેલી ટ્રાફિકને દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ વરરાજો મંડપમાં પહોંચે તે પહેલા હોસ્પિટલમાં પહોંચી ગયો હતો.

આમ પરિવારના લોકોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. એક બાજુ ઘરમાં શુભ પ્રસંગ હોવાને કારણે તેની સાથે આ ઘટના બનતા લોકોની ખુશીમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું અને આ અકસ્માતમાં કારના બોનેટના કુચે-કુચા થઈ ગયા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *