અત્યારના પરિવારોમાં જોઈએ તેવી એકતાઓ જોવા મળતી નથી. આ ઘોર કળિયુગમાં જે ક્યારે વિચાર્યું પણ નહીં હોય એ વસ્તુ પણ ખૂબ જ આસાનીથી થવા લાગી છે. અમદાવાદ જિલ્લામાં રોયલ હોમ કોલોની આવેલું .છે જેમાં દીપક અગ્રવાલ નામના વ્યક્તિ તેમના પરિવારજનો સાથે રહે છે..
પરિવારમાં તેના પિતા તેમની માતા રેખા અગ્રવાલ તેમજ તેમની 9 પરણીત પત્ની નિકિતાનો સમાવેશ થાય છે. નિકિતા અને દીપકના લગ્ન આઠ મહિના પહેલા થયા હતા અને હાલ નિકિતા બે મહિનાની ગ.ર્ભ.વ.તી પણ છે. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો પરંતુ જ્યારથી નિકિતા પરણીને પોતાના સાસરે આવી છે..
ત્યારથી જ દિપકના પિતાનું વર્તન નિકિતા સાથે ખૂબ જ હાવભાવ અને પ્રેમ ભર્યું રહેતું હતું. આ જોતાની સાથે નિકિતાની સાસુ રેખા બહેનને કંઈક ઉંધી શંકા જવા લાગી હતી. પરંતુ તેને વિચાર્યું કે, આ મારા લાડકા દીકરા દિપકની વહુ છે. તે ક્યારેય પણ કોઈ ખરાબ કામ કરશે નહીં એમ વિચારીને બધું જ સહન કર્યું..
પરંતુ નિકિતા જ્યારથી લગ્ન કરીને પોતાના સાસરે આવે ત્યારથી જ તેના સસરા તરફ આકર્ષાવા લાગી હતી. અને ધીમે ધીમે તે સસરાને પ્રેમ પણ કરી બેઠી હતી. તેની એક પણ વાર વિચાર કર્યો નહીં કે, પરિવારજનો તેમજ કુટુંબ તેમના આ સંબંધ વિશે શું સમજશે. અને જ્યારે આ બનાવ સામે આવશે ત્યારે તેમની પરિવારમાં શું ઈજ્જત બચી રહેશે..
આ કોઈપણ બાબત સમજ્યા વગર તે તેના સસરાને પ્રેમ કરવા લાગી હતી. આ ઉપરાંત તેના સસરા પણ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધતા હતા. ઘરના સભ્યોની ગેરહાજરીમાં તેમજ અમદાવાદ શહેરની બહાર જુદી જુદી હોટલોમાં પણ સસરા તેના દીકરાની વહુને લઈ જતા હતા અને ત્યાં તેની સાથે શરીર સંબંધો બાંધતા હતા..
બંને એકબીજા સાથે આ રંગીન પળો વિતાવતા અને તેની જાણ એક દિવસ રેખા અગ્રવાલને થઈ ગઈ હતી કે, તેમના જ દીકરાની વહુ તેના જ પતિ સાથે ન કરવાનું કરી બેસી છે. આ બાબતની જાણકારી મળતાની સાથે જ તેને પિત્તો ગુમાવ્યો હતો. પરંતુ તે આ બંનેમાંથી કોઈ પણ વ્યક્તિને કશું કહ્યા વગર મહેના ટોળા મારવાનું શરૂ કરી દીધું હતું..
અને એક દિવસ હાજરીના સમયે નિકિતાને મહેનતાણા મારતા તેણે પીતો ગુમાવ્યો હતો અને પોતાના હાથમાં રહેલી લોખંડની પાઇપ તેની સાસુ રેખાને માથાના ભાગે મારી દીધી હતી. માથામાં જોરદાર ઘા વાગતાની સાથે જ રેખા અગ્રવાલ ઘરમાં જ નીચે ઢળી પડી હતી માથામાંથી એટલું બધું લોહી વહેવા લાગ્યું હતું કે હવે તેનું બચવું પણ મુશ્કેલ હતું..
જ્યારે પુત્ર વધુએ તેની સાસુને મોતને ઘાટ ઉતારી દીધી. ત્યારબાદ તે તેને સળગાવવા માટે જતી હતી. ત્યારે આસપાસના પડસીઓને જાણ થઈ કે, રેખાબેનને તેમની દીકરાની વહુએ મોતને ઘાટ ઉતારી દીધા છે. ત્યારબાદ તેઓએ પોલીસને જાણકારી આપી અને પોલીસ ઘટના સ્થળે દોડતી થઈ હતી..
રેખાબેનની મૃતદેહને કબજો લઈ નિકિતાની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ તેની ઘરે પૂછતા જ કરતા તમામ બાબતો સામે આવી હતી. જ્યારે દીપકને જાણ થઈ કે તેની પત્ની નિકિતા તેના પિતાને પ્રેમ કરતી હતી અને આ પ્રેમ સંબંધની અંદર આજે દીપકને તેના પિતા અને ગુમાવી દેવાનો વારો આવ્યો છે. ત્યારે તે ખૂબ જ ભાંગી પડ્યો હતો અને તેના દુઃખનો કોઈ પાર રહ્યો નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]