Breaking News

આજનુ રાશિફળ (26/11/2021) – આ રાશીજાતકો માટે આવનારા સમયમાં માતા ચામુંડા ખોલશે ધનના માર્ગ…

મેષ રાશી (અ.લ.ઇ): જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે તબીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે. વૃષભ રાશી (બ.વ.ઉ): સ્વાસ્થ્યની બાબતમા સાચવવુ. ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે. સારા પરિણામો મળશે. આર્થિક બાબતોમા સાધારણ સુધારો …

Read More »

આજનુ રાશિફળ (24/11/2021) – માતા લક્ષ્મી આજે આ રાશીને આપશે પૈસાદાર બનવાના આશીર્વાદ…

મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં. વૃષભ (બ,વ,ઉ) : વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત …

Read More »

આજનુ રાશિફળ (25/11/2021) – આ 3 રાશિના લોકો આજે મુકાઈ શકે છે સંકટમાં, જલ્દીથી જોઈ લો ક્યાંક તમારી રાશી તો નથી ને ??

મેષ – અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે. યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. વૃષભ – રોગ, ઋણ, શત્રુ, વાહન-ભવન પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું. ગૂઢ …

Read More »

આજનુ રાશિફળ (23/11/2021) – ભગવાન વિષ્ણુ ખોલશે આ રાશીના લોકોના નસીબના તાળા, તમામ ચિંતાઓ થશે દુર..

મેષ (અ,લ,ઈ) : આજે સાત કેળાં ખાઈ ઘર બહાર નીકળો. તો દિવસ આનંદમાં જશે. નવી નોકરીની તક છે. એક ગરીબને સાંજે ભોજન કરાવવાથી જલદી પ્રગિત થાય. વિવાહનો પ્રસંગ ઉભો થાય. ન ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા. વૃષભ (બ,વ,ઉ) : માનસિક સ્વસ્થતા જાળવવી. નાના માણસ તરફથી પણ ટેન્શન આવી ચડે. બીપીથી …

Read More »

શાળા શરૂ થયાના પહેલા જ દિવસે ધો.11ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, કારણ છે ચોંકાવનારું…

કોરોનાના અઘરા સમયમાં ઓનલાઈન શિક્ષણ મેળવીને કંટાળી ગયેલા વિદ્યાર્થીઓ હવે ઓફલાઈન એટલે કે શાળા એ જઈને શિક્ષણ લેવા માટે રાજી થયા છે ત્યારે વેકેશન પછીના પેહલા જ દિવસે કંપારી ફેલાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. આજથી રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ શરૂ થઇ છે. તો પહેલા જ દિવસે ડાંગના આહવા …

Read More »

ચામુંડા માતાના આશ્રમના સાધવીને 20 કરતા વધારે ચપ્પુના ઘા જીંકીને કરાઈ હત્યા, વાંચો..!

આશ્રમમાં રહીને માતાજી ભક્તિ આરાધના કરવી તે ખૂબ સારી બાબત છે. પરંતુ કહેવાય છે ને કે સારા કામ કરનારે લોકોથી ઘણા લોકોને બળતરા પણ થતી હોય છે. રાજુલાના ચામુંડા આશ્રમ ખાતે એક એવી ઘટના બની છે. જે સાંભળીને તમે પણ સરકાર આપવા લાગશે હકીકતમાં રાજુલા ખાખબાઈ ગામે ચામુંડા માતાનો આશ્રમ …

Read More »

Breaking News : આ તારીખે યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી, આ તારીખે જાહેર થશે પરિણામ..!

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરે રાજ્યની દસ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. જે અનુસાર ડિસેમ્બર મહિનાની 19 તારીખે ચૂંટણી યોજાશે. ત્યારબાદ 21 ડિસેમ્બરના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. તમામ ગ્રામ પંચાયતોમાં બેલેટ પેપરથી મતદાન હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે દરેક ગામમાં 8 થી …

Read More »

પેશાબ કરવા જતા પ્રાઈવેટ પાર્ટ પર કિંગ કોબ્રા સાપે ડંખ મારી લીધો, પછી થયા એવા હાલ કે….

દિવાળી ન વેકેશનમાં લોકો ભરપૂર માત્રામાં ફરવા ગયા હતા. જ્યાં નજર ફેરવો ત્યાં માણસો જ માણસોને દેખાય તેવી સ્થિતિ બની ગઈ હતી. કારણકે વેકેશનમાં સૌ કોઈ લોકો ફ્રી હોય છે તેથી તેઓ કોઈક ને કોઈક સ્થળે ફરવા જરૂર પહોંચી જાય છે. આવા સમયે અકસ્માતના બનાવો પણ ખૂબ વધારે બન્યા હતા.. …

Read More »

ચંદ્રગ્રહણ અને માવઠુ દુર થતા હવામાન વિભાગે ફરી આપી એક મોટી આગાહી… વાંચી લો..!

છેલ્લા થોડાક દિવસથી ગુજરાતમાં વાતાવરણ ખૂબ અનિયમિત દેખાઈ રહ્યું છે. કારણ કે જેવી શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ અને તરત જ માનતા હોય એ પોતાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. છેલ્લા પાંચ દિવસથી તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે માઉન્ટ આબુ વરસ્યા છે. જેના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન સહન …

Read More »

કમોસમી વરસાદ લાવ્યો આફત, પુરના લીધે 24 લોકોના મોત, ઘર તૂટી ગયા તો પશુઓ તણાઈ ગયા.. વાંચો..!

આંધ્રપ્રદેશમાં કુદરતે જબરો કહેર વરસાવ્યો છે. આંધ્રપ્રદેશના અનેક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદના કારણે ભયંકર નુકસાન થયું છે. એક સાથે ખૂબ જ વધુ પ્રમાણમાં વરસાદ વરસવાથી ચારેય તરફ હાહાકાર મચી ગયો છે. આંધ્રપ્રદેશમાં વરસાદ ના કારણે 24 લોકોના મૃત્યુ થયા છે. તેમજ કેટલાય લોકો ગૂમ થયાની ખબર મળી છે. આંધ્ર …

Read More »