વાસી ખોરાકને લીધે 7 ગાયોના મોત અને 13 ગાયોના જીવ જોખમમાં, ગાય માતાને પ્રેમ કરતા લોકો જરૂર વાંચે..!

ગાય માતા ના રક્ષણ માટે સરકાર કેટલાય નિયમો બનાવી ચૂકી છે. તેમજ ગૌ ભક્તો ગાય માતા નું રક્ષણ કરવા માટે કોઇપણ કચાશ બાકી નથી મુકતા. કારણ કે, ગાય માતા દૂધની સાથે સાથે ઘણી બધી ઔષધિઓ પણ પૂરી પાડે છે. શહેરમાં પ્લાસ્ટિક અને અન્ય ધાતુઓ નો વપરાશ ખૂબ વધારે હોય છે. જેથી કચરામાં ગમે તે રીતે … Read more

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને પતિએ પોતાની સગી ફૂલ જેવી એક વર્ષની દીકરીને બીજા માળેથી નીચે ફેંકી દીધી

પતિ અને પત્ની વચ્ચે ઝઘડાઓના કિસ્સા દિવસેને દિવસે વધતા જ જાય છે. સાસુ-વહુના ઝઘડાઓ તો ચાલતા જ હોય છે પરંતુ હવે પતિ અને પત્ની ના ઝગડા પણ એટલી હદે વધવા લાગ્યા છે કે તેનાથી કંટાળીને પતિ કે પત્ની બંને માંથી કોઈ એક એવું પગલું ભરી લે છે. કે લોકો તેઓને જોઈને હોશ ઉડી જાય છે. … Read more

પ્રેમ સંબંધ રાખવાનો ઈન્કાર કરતા પ્રેમિકાને પ્રેમીએ જંગલમાં લઈ જઈ સળગાવી દીધી, હોશ ઉડાવે તેવો મામલો..

અત્યારે નાની ઉમરમાં પ્રેમમાં જોડાયા બાદ ગેરસમજણના લીધે ટુ મારી નહી તો કોઈની નહીના બનાવો અવાર નવાર સામે આવતા હોઈ છે. તેવો જ હોશ ઉડાવી દે તેવો કિસ્સો દાહોદ જીલ્લામાંથી સામે આવ્યો છે.  જ્યાં મંગળવારે દાહોદ જિલ્લાના સંજેલીના ભાણપુર વિસ્તારના જંગલમાંથી અડધી બળેલી હાલતમાં કિશોરીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. આ મામલે સંજેલી … Read more

પત્ની પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ, છૂટા-છેડા માંગવા ગયેલા પતિ સાથે થયું એવું કે….

પ્રેમ પ્રકરણમાં ઘણા લોકોની જીંદગી બરબાદ થતી હોઈ છે તો ઘણા લોકોની સુખે થી પસાર થતી હોઈ છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ પ્રકરણમાં બરબાદીનો ભોગ બનવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોઈ છે. વધારે એક એવો કિસ્સો સુરતના ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં રહેતા યુવકની પત્ની તેના પ્રેમી સાથે ભાગી છૂટ્યા બાદ … Read more

કોયલ કંઠ ધરાવતી ઉર્વશી રાદડિયા પર નોટો નો વરસાદ, વિડીયોમાં જુઓ ગુજરાતી લોકગીતોનો પાવર..

ગુજરાતમાં લોક ડાયરાના કાર્યક્રમમાં લોકો ખુબ ઉત્સાહ અને ઉમંગથી હાજરી દેતા જી છે અને સંસ્કૃતિક ઝાંખીઓ નિહાળતા હોઈ છે.  જેમાં ઘણા કલાકારો પર પૈસાનો વરસાદ પણ થતો હોય છે. હમણાં થોડા દીવસ પહેલા જ ફેમસ કલાકાર કીર્તીદાન ગઢવી પર અમેરિકામાં ડોલરનો વરસાદ થયો હતો. અત્યારે થોડા દિવસો પહેલા ગુજરાતી ગાયિકા અને લોક ડાયરાનાં કલાકાર ઉર્વશી … Read more

પતિએ આઈસ્ક્રીમ ન ખાવા દીધો તો પત્નીએ પંખા સાથે લટકીને ટૂંકાવી દીધો પોતાનો જીવ, હચમચાવી દે તેવું ઘટના..

આજકાલનો નજેવી બાબતો ઉપર આપઘાત કરીને પોતાનો જીવ ટૂંકાવી દેવો તે એક સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી રોજ અનેક એવા કિસ્સાઓ આપણે સાંભળવામાં આવતા હોય છે કે નજેવા ઘરેલુ ઝઘડાઓમાં કે નાની અમથી ગેરસમજણ માં લોકો આપઘાત કરીને પોતાના જીવન ટૂંકાવી દેતા હોય છે.. જેના … Read more

પતિએ ઘરે કામવાળી રાખવાની ના પડતા પત્નીએ 4થા માળેથી લગાવી દીધી છલાંગ, ચોંકાવનારો કિસ્સો..

આજકાલનો નજેવી બાબતો ઉપર આપઘાત કરીને પોતાનો જીવ ટૂંકાવી દેવો તે એક સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી રોજ અનેક એવા કિસ્સાઓ આપણે સાંભળવામાં આવતા હોય છે કે નજેવા ઘરેલુ ઝઘડાઓમાં કે નાની અમથી ગેરસમજણમાં લોકો આપઘાત કરીને પોતાના જીવન ટૂંકાવી દેતા હોય છે.. જેના પગલે … Read more

ગુજરાતમાં ઠંડી અને માવઠાને લઈને અંબાલાલે આપી અતિભારે આગાહી, શું આવી રહ્યું છે વાવાઝોડું? વાંચો..!

છેલ્લા પંદર દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાઓ વરસી રહ્યા છે. માવઠાઓ વરસ્યા બાદ શિયાળો અને ઠંડીતો ક્યાંક  સંતાઈને બેસી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બપોરે તો આટલી ગરમી થાય છે કે જાણે ઉનાળો હોય તેવું લાગે છે. પરંતુ ગુજરાતમાં ઠંડી અને માવઠાને બાબતે હવામાન વિભાગ તેમજ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે … Read more

ગેલેરીમાં કપડા સૂકવવા ગઈ મહિલા અને પગ લપસતા 19માં માળેથી નીચે પટકાઈ, આવી રીતે હવામાં લટકટી રહી..

અવાર નવાર અજાણતા અકસ્માતો સાંભળવામાં આવતા હોઈ છે. ક્યારેયક બાળક બારીમહી રમતું રમતું નીચે પડી જવાના સમાચાર, તો સાસુ વહુના ઝગડાના સમાચાર.. પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ એક એવા સમાચાર કે જે સાંભળીને તમારા રુંવાડા બેઠા થઈ જશે. દક્ષિણી ચીનના જિઆંગસુ નામના પ્રાંતમાં યંગ્ઝહૌનો નામનો વિસ્તાર છે. અહીં એક 82 વર્ષિય વૃદ્ધ મહિલા … Read more

આટલા દિવસો સુધી મોદી સરકાર આપશે 80 કરોડ લોકોને 5 કિલો ફ્રી અનાજ.. આજે જ વાંચી લો..!

આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં કૃષિ કાયદાઓને રદ કરવા માટેના બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લંબાવવાની જાહેરાત પણ કરી છે. ગરીબોને મફત અનાજ આપવાની યોજના ચાર મહિના લંબાવી દેવામાં આવી છે. એટલે કે માર્ચ 2022 … Read more