વાસી ખોરાકને લીધે 7 ગાયોના મોત અને 13 ગાયોના જીવ જોખમમાં, ગાય માતાને પ્રેમ કરતા લોકો જરૂર વાંચે..!
ગાય માતા ના રક્ષણ માટે સરકાર કેટલાય નિયમો બનાવી ચૂકી છે. તેમજ ગૌ ભક્તો ગાય માતા નું રક્ષણ કરવા માટે કોઇપણ કચાશ બાકી નથી મુકતા. કારણ કે, ગાય માતા દૂધની સાથે સાથે ઘણી બધી ઔષધિઓ પણ પૂરી પાડે છે. શહેરમાં પ્લાસ્ટિક અને અન્ય ધાતુઓ નો વપરાશ ખૂબ વધારે હોય છે. જેથી કચરામાં ગમે તે રીતે … Read more