વરસાદી સીઝનમાં ખેડૂત ખાસ ચેતજો, નહીતો જીવ જતા 2 સેકન્ડની પણ વાર નહી લાગે, રુંવાડા બેઠા કરતો બનાવ આવ્યો સામે..!
ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં ડગલેને પગલે જીવને ખૂબ જ જોખમ રહેલું હોય છે. કારણ કે ખેતી કરનાર દરેક વ્યક્તિઓને કોઈપણ સમયે ખેતરે જવું પડતું હોય છે. કેટલીક વખત રાતના સમયે ખેતરે જવાથી વન્ય પ્રાણીઓ તેમજ ઝેરી જીવ જંતુઓના ડંખનો ડર રહે છે. આ સાથે સાથે વરસાદી સિઝનમાં નદી નાળા પાર કરીને ખેતરે … Read more