પત્નીના પ્રેમ પ્રકરણથી કંટાળી જઈને અંતે યુવક આજીજી કરવા લાગ્યો, આપઘાત કરતા પહેલાના શબ્દો સાંભળીને સમસમી જશો..!
સમાજમાં ઘણી બધી વખતની ઘટનાઓ બની રહી છે. દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ વધવાને કારણે ઘણા બધા લોકોને મૃત્યુ થવા લાગ્યા છે. લોકો આજકાલ પોતાની જિંદગીથી કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. પરિવારના સભ્યો સાથેના આર્થિક અને માનસિક ત્રાસને લીધે કંટાળીને લોકો આપઘાત કરી રહ્યા છે. આપઘાત કરીને લોકો પોતાના જીવનની ટૂંકાવી રહ્યા છે. આવી આપઘાતની ઘટનાઓ … Read more