ભજન-કીર્તન કરતી મહિલાએ લડ્ડુ-ગોપાલજીને દૂધ ભરેલી ચમચી ધરતા ચમચીમાંથી દૂધ ખાલી થઈ ગયું, ગામના લોકો દર્શન કરવા ઉમટી પડ્યા.. જય શ્રી કૃષ્ણ..
આજના સમાજમાં ઘણા બધા લોકો આધુનિક રીતે પોતાની વિચારસરણીને સુધારી રહ્યા છે પરંતુ હજુ પણ ઘણા લોકો જૂની અંધશ્રદ્ધાઓ અને પરંપરાઓને માનીને નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે. હાલમાં એવી એક ઘટના સામે આવી હતી કે, જેમાં ભક્તો અંધશ્રદ્ધામાં આવીને અને ખોટી અફવાઓમાં દોરાઈ ગયા હતા. આ ઘટના કાંકરખેડાના જવાહર પૂરી વિસ્તારમાં આવેલા કાલી માતાના મંદિરમાં … Read more