લગ્નના જમણવારમાં ગુલાબ જાંબુની નજીવી બાબતે વેવાઈ-વેવાઈ ચાકુ લઈને તૂટી પડતા પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો, રુંવાટા બેઠા કરતી ઘટના..!
લગ્ન પ્રસંગમાં જમણવારની અંદર અવનવી વાનગીઓ રાખવામાં આવે છે. આ વાનગીનો લગ્નમાં આવેલા મહેમાન મન મૂકીને આનંદ માણે છે અને ભરપેટ ખાઈને લગ્ન પ્રસંગની શોભા વધારે છે. પરંતુ અત્યારે એક લગ્નના જમણવારની અંદર એક નજીવી બાબતને લઈને પડ્યા હતા કે, લગ્ન પ્રસંગ અટકી પડ્યો અને તે મોતના માતમમાં પણ ફેરવાઈ ગયો હતો.. આ રુવાટા બેઠા … Read more