લગ્નના જમણવારમાં ગુલાબ જાંબુની નજીવી બાબતે વેવાઈ-વેવાઈ ચાકુ લઈને તૂટી પડતા પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો, રુંવાટા બેઠા કરતી ઘટના..!

લગ્ન પ્રસંગમાં જમણવારની અંદર અવનવી વાનગીઓ રાખવામાં આવે છે. આ વાનગીનો લગ્નમાં આવેલા મહેમાન મન મૂકીને આનંદ માણે છે અને ભરપેટ ખાઈને લગ્ન પ્રસંગની શોભા વધારે છે. પરંતુ અત્યારે એક લગ્નના જમણવારની અંદર એક નજીવી બાબતને લઈને પડ્યા હતા કે, લગ્ન પ્રસંગ અટકી પડ્યો અને તે મોતના માતમમાં પણ ફેરવાઈ ગયો હતો.. આ રુવાટા બેઠા … Read more

મકાઈ બાફવા મુકેલુ કુકર અચાનક જ ફાટતા રસોડામાં મહિલાનો જીવ ગયો, કુકરના ધડાકામાં માથું છુંદાઈ ગયેલું જોઈ લોકો ફફડી ઉઠ્યા..!

જીવનમાં ડગલેને પગલે આપણે આપણા જીવને બચાવીને રાખવો પડે છે, કારણ કે ક્યારે અજાણતા ન થવાના કારનામા થઈ જાય અને આપણો જીવ જતો રહે તેનું નક્કી હોતું નથી, અત્યારે દીપિકા નામની એક મહિલાનો જીવ એવી રહસ્યમય રીતે ગયો છે કે, જેને જાણ્યા બાદ રસોડામાં કામકાજ કરતી મહિલાઓ પણ ચેતી જઈને ડગલેને પગલે સાવચેતી રાખવા લાગશે.. … Read more

અડધી રાત્રે સ્મશાન પાસેથી રડવાનો અવાજ આવતા નજીકમાં રહેતા પરિવારને પરસેવો છૂટી ગયો, હિંમત નાખીને નજીક જઈને જોયું તો ઉડી ગયા હોશ..!

દરેક માતા પિતાને તેમના નાનકડા દીકરા કે દીકરી ખૂબ વ્હાલા હોય છે. મોટાભાગના મા-બાપ હંમેશા એવું વિચારતા હોય છે કે, તેમના દીકરાને દીકરી મોટા થઈને એટલા બધા હોશિયાર અને સફળ વ્યક્તિ બને કે તેની નોંધ સમાજના અન્ય વ્યક્તિઓ ખૂબ જ સારી રીતે લે પરંતુ કેટલાક નાના બાળકોનું ભવિષ્ય નાનપણમાં જ તેમના માતા પિતા બગાડી નાખે … Read more

દીકરીના લગ્ન કરવા પાર્ટી પ્લોટમાં ગયેલા પરિવારના ઘરે દાનત મેલો પડોશી ઘુસીને કરવા લાગ્યો એવા કામ કે CCTV જોઈને બધાના મોતિયા મરી ગયા..!

મોટાભાગના લગ્ન પ્રસંગ પાર્ટી પ્લોટમાં યોજાય છે, કારણ કે પાર્ટી પ્લોટમાં લગ્નની જુદી-જુદી વિધિઓ કરવા માટે જગ્યા વધારે પ્રમાણમાં મળી રહે છે. એટલા માટે લોકો પોતાનું ઘરે તાળું મારીને લગ્ન પ્રસંગ પૂર્ણ કરવા માટે પાર્ટી પ્લોટમાં જતા રહે છે. પહેલાના સમયમાં જ્યારે લગ્ન પ્રસંગે યોજાતા હતા, ત્યારે વડીલ માંથી કોઈ એક વ્યક્તિ ઘરને સાચવણી કરવા … Read more

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયા કિશોરીના લગ્નની બાબતમાં આવ્યો મોટો વળાંક, બંને વચ્ચેની સમાનતાઓ જાણીને ચોંકી જશો..!

અત્યારે બાગેશ્વર ધામના ખૂબ જ મશહુર કથા વાચક પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયા છે. તેમની ચર્ચા આજે દેશના દરેક ખૂણે થઈ રહી છે. અને આ ચર્ચાના જોરની વચ્ચે કેટલીક એવી અફવાઓ પણ આવી ચૂકી છે કે, મશહૂર મોટીવેશનલ સ્પીકર જયા કિશોરી અને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બંને એકબીજા સાથે … Read more

દિયરે તેની ભાભીને કહ્યું કે, “તું મારા નામનું વ્રત રાખીશ તો તું સુખી થઈ જઈશ” અને પછી અક્કલ વગરના પરિવારજનો એ મહિલા સાથે જે કર્યું એ તો… જાણો..!

દિયર અને ભાભી ના સંબંધો ખૂબ જ મસ્તી અને મજાક ભર્યા માનવામાં આવે છે. દિયર અને તેની ભાભીને ડગલેને પગલે દરેક વાતચીતોમાં સાથ અને સહકાર પૂરો પાડે છે. તો ભાભી પણ તેના દિયરનું ખૂબ જ ધ્યાન રાખે છે. પરંતુ અત્યારે એક દિયર અને ભાભીની એવી ઘટના સામે આવી છે કે, તે જાણ્યા બાદ મોટા મોટા … Read more

રસ્તો ભૂલી ગયેલા 2 યુવકોએ વિધવા મહિલાને “પાણી પીવું છે” કહીને ઘરમાં ઘુસી ગયા, અને પછી કરી નાખ્યું એવું જે દરેક પરિવારે જાણીને ચેતી જવું જોઈએ..!

સવારના સમયમાં પુરુષો પોતાના નોકરી અને ધંધે ચાલ્યા જાય છે, ત્યાર બાદ ઘરમાં રહેતી મહિલાઓ એકલા જ ઘરનું કામ પૂર્ણ કરે છે અને રસોઈની કામગીરીઓ પણ હાથ ધરે છે. આખો દિવસ દરમિયાન તેઓ ઘરે એકલા રહે છે. એ વખતે તેમની સુરક્ષા અને સલામતીની તમામ જવાબદારીઓ શહેરના તંત્ર ઉપર આવી પડતી હોય છે.. અને તંત્ર ઉપર … Read more

ભાઈના લગ્ન હોવાથી ઘરની સફાઈ કરતી સગી બહેન સાથે થયું એવું કે લગ્ન અટકાવીને સ્મશાને દોડ્તું થવું પડ્યું, મહિલાઓ ખાસ ચેતજો..!

જે ઘરમાં લગ્ન પ્રસંગ આવવાનો હોય તે ઘરમાં જુદી જુદી તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જતી હોય છે. જેમાં ઘરની સાફ-સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે, મકાનને રંગ કરવામાં આવે છે. તેમજ લાઇટિંગથી આખા મકાનને જગમગાટ કરી દેવામાં આવતો હોય છે. પરંતુ આ તમામ કામગીરીઓની વચ્ચે પરિવારના સભ્યોએ ડગલેને પગલે ખૂબ જ ચેતીને કામકાજ … Read more

પાણીની લાઈનનું ખોદકામ કરતા મજૂરોને ખેતરમાંથી મળી આવ્યો માટીનો ઘડો, બહાર કાઢીને ખોલતા જ થયું એવું કે પોલીસ સહીત બધાના ઉડી ગયા હોશ..!

જમીનની અંદર ખોદકામ કરતી વખતે કોઈક વખત ખૂબ જ વિચિત્ર ચીજવસ્તુઓ મળી આવતી હોય છે. છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળ્યું છે કે, જમીનની અંદર ખોદકામ કરતી વખતે ઘરડાઓએ જમીનમાં દાટેલો ખજાનો મળી આવતો હોય છે અને તે જોઈને સૌ કોઈ લોકો તેને લૂંટવા માટે પણ પડાપડી બોલાવી દે છે.. અત્યારે ઝારખંડના પાલૂમ જિલ્લા પાસે આવેલા … Read more

સગા બાપુજીના દીકરાએ જુવાન ઉંમરની યુવતીને ગર્ભવતી બનાવીને રખડતી મૂકી દેતા મચી ગયો ચકચાર, અને પછી તો જે થયું તે જાણી જીવ અધ્ધર થઈ જશે..!

અત્યારના સમયમાં અમુક સંબંધો અંદરો-અંદર એવી રીતે બંધાઈ રહ્યા છે કે, જે જ્યારે સમાજના લોકો વચ્ચે સામે આવે છે. ત્યારે પરિવારના વડીલો પણ શરમમાં મુકાઈ જાય છે. તો કોઈ વખત તો ઈજ્જત આબરૂના ધજાગરા થઈ જતા હોય છે. અત્યારે કંઈક એ પ્રકારનો જ બનાવ  બની જવા પામ્યો છે. આ ઘટના ઓમકાર નગર સોસાયટીની છે. આ … Read more