‘તમારી ગાયો અમારા ખેતરનો પાક બગાડે છે’ કહેતા જ ઢોર માલિકે ખેડૂતને ધારિયું લઈને ટીંચી નાખ્યો, કાળજા ફાડતો વિચિત્ર કિસ્સો..!
નાની નાની બાબતોનું નિરાકરણ વાતચીત કરીને લાવી શકાય છે, છતાં પણ કેટલાક લોકો મગજ કાબુમાં રાખ્યા વગર એવું કારનામુ કરી બેસતા હોય છે કે, અંતે તેમને પસ્તાવાનો વારો પણ આવી જતો હોય છે. જ્યારે પણ કોઈ માણસને પસ્તાવો થાય છે, ત્યારે તેઓ ખૂબ જ નિરાશ બની જતા હોય છે.. પરંતુ એવા સમય પર માણસ પાસે … Read more