કોઈ વ્યક્તિ કદાચ કમાણી કરતો ન હોય તો પણ તેના પરિવારજનો તેને સાચવી લેતા હોય છે, પરંતુ જો કોઈ વ્યક્તિનો સ્વભાવ અને તેના મનમાં કોઈ અન્ય વ્યક્તિ માટે ખોટી દાનતો ભરેલી હોય તો તેવા વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ સહન કરી શકતું નથી, અત્યારે એક વ્યક્તિના મનમાં ભરેલી ખરાબ માનસિકતા સૌ કોઈ લોકોની સામે આવી જતા સૌ કોઈ લોકોએ જાહેરમાં જાય યુવકને..
બરાબરનો મેથીપાક ચખાડીને ઝૂડી નાખ્યો હતો, આ ઘટના ચામખી વિસ્તારમાં આવેલા એક પાનના ગલ્લાની છે, અહીં આવેલી એક પાન કોર્નરની દુકાન ઉપર કેટલાક યુવકો પાન મસાલો ખાવા માટે આવી પહોંચ્યા હતા, એવામાં નરેન્દ્ર નામનો યુવક પણ ત્યાં આવી પહોંચ્યો અને ત્યાં આવીને તે ખૂબ જ વિચિત્ર વર્તન કરી રહ્યો હતો..
આ પાનના ગલ્લા પાસેથી કેટલીક યુવતીઓ પસાર થઈ રહી હતી. આ યુવતીઓને જોઈને નરેન્દ્ર નામનો પોતાના મોઢામાંથી બોલ્યો કે, કાશ આ યુવતીઓ જો મારી સાથે રહેવા લાગે તો હું તેમને જીવનનો અસલી રસ ચખાડી દઉં, આ ઉપરાંત તે આ યુવતીઓ વિશે ખૂબ જ શબ્દો બોલવા લાગ્યો હતો..
આ શબ્દોને સાંભળતાની સાથે જ પાન મસાલાના ગલ્લા ઉપર ઉભેલા અન્ય યુવકોનો મગજ ફાટી ગયો અને તેઓ વિચારવા લાગ્યા કે, આ યુવકને અત્યારે જ મેથીપાક ચખાડવા જોશે, નહીં તો આવતીકાલે તે અન્ય કોઈ યુવતી સાથે પણ ખરાબ હરકતો કરી શકે છે. અને તાત્કાલિક ધોરણે સૌ કોઈ લોકો ભેગા મળીને આ યુવકને મેથીપાક ચખાડવા લાગ્યા હતા..
અને તેને બરાબર પણ મારવામાં આવ્યો હતો, સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, આજ પછી જો તે કોઈ યુવતીની સામે પણ જોયું છે. તો તને એટલી કડક સજા કરાવીશું કે, તારી બધી અકલ ઠેકાણે આવી જશે. કોઈ વ્યક્તિની માતાઓ અને બહેનો સાથે આ પ્રકારનું વર્તન કરવું એ કોઈ પણ હદે ચલાવી લેવામાં આવશે નહીં..
પાણીના ગલ્લે ઉભેલા અન્ય જાગૃત નાગરિકોએ નરેન્દ્ર નામના લફંગા યુવકને બરાબરનો મેથીપાક ચખાડીને તેની અક્કલ ઠેકાણે લાવી દીધી હતી, હકીકતમાં જ્યારે આ ઘટના અન્ય વ્યક્તિ સુધી પહોંચી ત્યારે સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, આવા લફંગા યુવક સાથે આવું જ થવું જોઈએ અને તેને મેથીપાક ચખાડવો ખૂબ જ જરૂરી છે..
કારણ કે આવા જ લોકો એક દિવસ શહેર માટે ખૂબ જ ખતરા સમાન સાબિત થઈ જતા હોય છે. જો આવા લોકોની સાહસિકતાને ડામ આપી દેવામાં નહીં આવે તો આવતીકાલે તેઓ મોટું માથું સાબિત થઈને આપણી સાથે પણ કોઈ પણ બનાવો બનવા માટે પહોંચી જતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]