નામચીન વેપારીએ વિડીયો બનાવીને 7માં માળેથી પડતું મુક્યું, રડતા રડતા કહ્યું એવું કે જાણીને એકાએક રુંવાટા બેઠા થઈ જશે..!

આપણી આસપાસ અનેક વખત એવું નજરે ચડ્યું છે કે માત્ર બાળકો કે દીકરીઓના લગ્ન કરાવી દેવાથી માતા-પિતાની જવાબદારીઓ પૂર્ણ નથી થઈ જતી હોતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તો એવી કેટલીક ઘટનાઓ બનવા પામી છે કે જેના કારણે સાસરે ગયેલી દીકરી કે પછી ઘરમાં રહેતો દીકરો એ બંને મુશ્કેલીનો ભોગ બન્યા છે ખાસ કરીને કોરોનામાં મારી અને લોકડાઉન જેવી પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ અનેક લોકોના ખરેખર આ સાચા ચહેરા પણ દેખાયા છે.

મુશ્કેલીના સમયે એકબીજાને પડખે ઊભા રહેવાને બદલે પીઠ પાછળ વાર કરવાના દાખલા પણ દિવસ અને દિવસે વધી રહ્યા છે. વ્યક્તિ જ્યારે ચારે બાજુથી મુશ્કેલીમાંથી ઘેરાઈ જતો હોય છે અને તેની પાસે આગળ વધવા માટે કોઈપણ પ્રકારનો રસ્તો વધતો નથી ત્યારે તેના મનમાં ન કરવાના વિચાર પણ આવી જતા હોય છે અને પછી તો ચિંતામાં ને ચિંતામાં કેવા પ્રકારનું પગલું કરી લે છે તેનો ખ્યાલ તેને પણ રહેતો નથી.

હાલમાં એવી જ ભલભલા લોકોના હોંશ ઉડાવી નાખે એવી ઘટના સામે આવી છે જેની વાત કરવામાં આવે તો ઝારખંડના જમશેદપુરમાં આવેલા ઘટના બનવામાં આવે છે રાહુલ અગ્રવાલ નામનો એક બિઝનેસમેન પોતાનો ધંધો ખૂબ જ સારી રીતે ચલાવી રહ્યો હતો પરંતુ તેના લગ્ન થયા ત્યાર બાદ તેમના સાસરીયા પક્ષ તરફથી તેમને ખૂબ જ હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યા હતા.

અનેક વખત આ રાહુલને દબાવવાની પણ કોશિશ કરી હતી કારણ કે તેના સસરા પ્રદીપ ચુરીવાલ જે પોતે શહેરના ખૂબ જ મોટા બિલ્ડર છે અને તેનું ખૂબ મોટું નામ છે પરંતુ વ્યક્તિ જ્યારે તમામ સહન કરવાની હદ વટાવી દે ત્યાર પછી તે હારીને ખોટું પગલું વાત કરી લેતો હોય છે તે સમયે તેને ઘણો પસ્તાવો પણ થતો હોય છે પરંતુ મુશ્કેલીના વંટોળમાં આવી ગયેલું હોવાથી તેની પાસે બીજો કોઈ રસ્તો પણ સૂઝતો હોતો નથી.

આવું જ કંઈક રાહુલ અગ્રવાલ સાથે પણ બન્યું રાહુલ એક દિવસ જમશેદપુરના હોટલમાં સાતમા માળે રોકાયો હતો સૌ પ્રથમ તો તેને વોટ્સએપમાં માં એક વિડીયો બનાવી તેના ભાઈને મોકલ્યો જેમાં તે જણાવી રહ્યો હતો કે તે પોતે સાતમા માળેથી કૂદકો મારીને પોતાનો જીવ દેવા જઈ રહ્યો છે તેને વીડિયોમાં આના પાછળનું કારણ જણાવતા કહ્યું કે તેના સસરા સાસુ સાળો અને સાથે સાથે તેની પત્ની પણ આ બધા જ લોકો ભેગા મળીને તેને સતત હેરાન અને પરેશાન કરી રહ્યા છે.

જે તેનાથી હવે સહન થઈ શકે તેમ નથી આટલું જ નહીં મો.તની છલાંગ લગાવતા પહેલા તેણે તેના ભાઈને કહ્યું કે મારા મૃ.ત્યુ પછી અસ્થિને હરિદ્વારમાં ત્યાં સુધી વિસર્જન ન કરતા કે જ્યાં સુધી તેના સસરા પ્રદીપનું ઘર આખું બરબાદ ના થઈ જાય આટલું જ નહીં તેણે બીજું પણ કહ્યું કે તેનીઅસ્થિને બેંકની લોકરમાં રાખજો ત્યાંથી તે બધું જ જોશે પ્રદીપની બરબાદી પછી જ તેની અસ્થિને હરિદ્વારમાં પધરાવજો.

આ સાથે રાહુલે વીડિયોમાં તેની પત્ની અને બાળકોને પણ યાદ કર્યા અને કહ્યું કે પત્ની અને બાળકોને ખૂબ બધો પ્રેમ પત્ની આટલી બધી ખરાબ નહોતી પરંતુ તેની મા સાથે રહીને તેની માતાએ તેને ખરાબ બનાવી દીધી હતી રાહુલને વીડિયોમાં આગળ એમ પણ કહ્યું કે પ્રદીપ ચોરીવાલ ગમે તે કરી શકે છે કોઈક બીજા રૂપિયા વાળા સાથે પ્રદીપ તેની દીકરીના લગ્ન કરાવવા માગતો હતો પરંતુ તે શક્ય ન બન્યું .

અને તેના કારણે મને ખૂબ હેરાન કરી રહ્યા હતા વીડિયોમાં તેણે તેના માતા પિતાની માફી માંગતા કહ્યું હતું કે હું નથી જોવા માગતો કે તમે મારા લીધે કોર્ટ અને કચેરીના ધક્કા ખાવા પડે કે તમે પણ અંદરથી હેરાન થાવ તેના કારણે હું આ પ્રકારનું પગલું લઈ રહ્યો છું હાલ તો પોલીસ આ વીડિયોને આધારે કાર્યવાહી શરૂ કરી છે, પીએમ બાદ  લા.શને પરિવારના લોકોને સોંપવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment