સાસુ કહેતી કે, “ન પોસાય તો બીજે પરણી જજે” અને પરણીતાને માઠુ લાગી જતા ભરી લીધું એવું પગલું કે સાસુના ટાંટીયા ધ્રુજી ગયા..! ઓમ શાંતિ..

પરિવારમાં નાની મોટી બાબતોને લઈને ખેંચતાણ તો ચાલતી રહે છે, આ બધી બાબતોથી ઉપર આવી જઈને મળીને જીવન જીવવું તેને જ સાચી માનવતા કહેવાય છે. પરંતુ અમુક વ્યક્તિનો સ્વભાવ એવો હોય છે કે તેઓ ને અન્ય વ્યક્તિની હેરાનગતિ કરવામાં જ મજા આવે છે. છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે, પરિવારમાં જોઈએ તેવી એકતા ન હોવાને કારણે અગણિત માઠા બનાવવો સામે આવવા લાગ્યા છે..

અંતે કંટાળી જઈને પરિવારના જે કોઈ એક સભ્ય એવું પગલી ભરી લેતા હોય જેનાથી સમગ્ર પરિવારને અંતે પછતાવું પડે છે. અત્યારે એક પરણીતાએ ઘણું બધું સહન કર્યું પરંતુ અંતે માઠું લાગી જતા તેણે એવડું મોટું પગલું ભરી લીધું હતું કે, સૌ કોઈ લોકોને ટાંટિયા ધ્રુજી ગયા છે. આ મામલો ત્રિકમગઢનો છે..

અહીં સુનિતા નામની મહિલા તેના સાસરીયે તેની સાસુનું ઘણું બધું માઠું સહન કરી રહી હતી, ત્રિકમગઢ ગામમાં નરેન્દ્રકુમારના પરિવારમાં તેમના એકના એક દીકરા દિપકની પત્ની સુનીતા અને દીપકની માતા લીલા બંને વચ્ચે ખૂબ જ લડાઈ ઝઘડાઓ થતા હતા, સુનીતાના ભાઈનું કહેવું છે કે, સુનીતાને તેની સાસુ આટલી બધી હેરાનગતિ પહોંચાડતી હતી કે..

સુનીતા ઘણી બધી વાર તેની સાસુથી કંટાળી જઈને પીયરે રહેવા માટે પણ આવી જતી હતી. નાની નાની બાબતોને લઈને હંમેશા રોકટોક કરતી આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન સુનીતા એ માત્ર બે સાડી જ ખરીદી હતી અને લગ્ન પ્રસંગ દરમિયાન તે અન્ય સાડીની ખરીદી કરવા માંગતી હતી, એ વખતે પણ તેની સાસુએ તેને એટલું બધું સંભળાવ્યું હતું કે સુનીતાને માઠુ લાગી જતા તે તેના પીયરે આવી પહોંચી હતી..

લીલાબેન અવારનવાર સુનીતાને નાની નાની બાબતોમાં ઘસકાવી નાખતા હતા, આ સાથે જ એક વખત તો કહી દીધું કે, તને ન પોસાય તો બીજે પરણી જજે. પરંતુ અમારા ઘરની અંદર હું કહું તેમ જ તારે કરવું પડશે, સુનીતાના લગ્ન થયા ત્યારે એક કાર અને બે લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા..

લીલાબેન અવારનવાર તેને મહેણા ટોણા મારીને કહેતી કે, તારો બાપ ભિખારી છે. તેણે કશું આપ્યું નથી. જો તારે રાજી ખુશીથી જીવન જીવવું હોય તો હજી પણ તારે પિયર માંથી પૈસા લઈને અહીં આપવા પડશે, રોજબરોજની આ બધી માથાકૂટોથી કંટાળી જઈને સુનિતા એક દિવસ તેના રૂમનો દરવાજો બંધ કરીને ઝેરના ઘૂંટડા પીઈને આપઘાત કરી લીધો હતો..

લાંબો સમય સુધી સુનીતાએ તેના રૂમનો દરવાજો ખોલ્યો નહીં, એવામાં સુનીતાની સાસુ લીલાબેન ત્યાં આવી પહોંચી અને દરવાજો ખટખટ આવવા લાગ્યા હતા અને શા માટે તે દરવાજો ખોલતી નથી તેમ પૂછવા લાગ્યા. પરંતુ અંદરથી કોઈ વ્યક્તિએ જવાબ આપ્યો નહીં ત્યારે તે સમજી ચૂક્યા કે, અંદર કંઈક કાળું ધોળું થયું છે..

તેઓએ તાબડતો તેના પતિ નરેન્દ્રકુમારને બોલાવી અને કહ્યું કે, સુનીતા દરવાજો ખોલતી નથી. નરેન્દ્રકુમારે તેમના પડોશીને બોલાવ્યા અને ત્યારબાદ ઘરનો દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો. અને અંદર પ્રવેશતાની સાથે સુનીતાને મૃત હાલતમાં જોઈ સૌ કોઈ લોકોના હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા..

તાબડતોબ આ ઘટનાના સમાચાર સુનીતાના માતા પિતા અને તેના ભાઈ સુધી પણ પહોંચાડવામાં આવ્યા, તેવો પણ ઉઘાડા પગે તરત જ સુનીતાના સાસરીયે આવવા માટે નીકળી ગયા હતા, સુનીતાના ભાઈનું કહેવું છે કે, સુનીતાની સાસુએ તેને હેરાનગતિ પહોંચાડતી હતી અને આ હેરાનગતિ અંતે સહન ન થતા સુનિતાએ આપઘાત કર્યો છે..

અને આ બનાવ પાછળ નક્કી તેની સાસુનો જ હાથ છે. સુનીતાના પિતા અને સુનિતાની માતાનું પણ કહેવું છે કે, આ ઘટનાની પાછળ સુનિતાની સાચું જવાબદાર છે. તેઓએ પોલીસ સ્ટેશનને હાજર થઈને સુનિતાની સાસુ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અવારનવાર નાની-નાની બાબતોને લઈને લડાઈ ઝઘડા કરતી અને કડવા વેણ વચનો કહેવાને કારણે જ સુનિતાએ આપઘાત કર્યો છે..

રોજબરોજ આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જ્યારે જ્યારે આપણે આવી માઠી ઘટના સાંભળીએ છીએ ત્યારે આપણે વિચારવા મુકાઈ જઈએ કે, પરિવારમાં જોઈએ તકલી એકતા જોવા મળતી નથી. જેને કારણે આવા બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. સાસુ અને વહુ વચ્ચેના સંબંધ ખૂબ જ સારા અને મીઠા હોવા જોઈએ..

જેના બદલે પોતાની મનમાની ચલાવવા માટે કોઈને કોઈ વ્યક્તિ એવા શબ્દો બોલી બેસે છે કે, જેનું માઠુ લાગી આવી જતા અંતે કોઈ વ્યક્તિ આપઘાત કરીને જીવન પણ ટૂંકાવી દેતા હોય છે. હકીકતમાં આ ઘટના એ ચારેકોર ચકચાર મચાવી દીધો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment