હજી પણ કેટલાક લોકો એવા વહેમમાં જીવી રહ્યા છે કે, તેમના આ વહેમના કારણે ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો પણ વારો આવે છે. શીતલ નામની જુવાન દીકરી તેની માતા રમીલા સાથે મુંબઈ રહેતી હતી. મુંબઈ રાજુભાઈ ઠક્કર નામનો એક વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી રમીલાના કોન્ટેકમાં આવ્યો હતો.
અને ધીમે ધીમે રમીલા તેમજ રાજુ બંને એકબીજાને પ્રેમ કરી બેઠા હતા. ત્યારબાદ રાજુએ રમીલા સાથે મુંબઈમાં જ લગ્ન કરી લીધા અને ત્યારબાદ રમીલા તેમજ શીતલ બંનેને લઈને અમદાવાદના નરોડા ખાતે રહેવા માટે આવી ગયો હતો. જ્યાં એક ભાડાના મકાનમાં તેઓ રહેવા લાગ્યા હતા…
જ્યારથી લગ્ન થયા ત્યારથી જ રાજુ ભુવા તાંત્રિક વિધિઓ તેમજ પૂજા પાઠને લગતા કામકાજો માં ખૂબ જ વિશ્વાસ રાખતો હતો. તેને પોતાના ઘરે ખૂબ જ મોટું મંદિર બનાવ્યું હતું. અને તેમાં તે રોજ પૂજાપાઠ પણ કરતો હતો. તે અવારનવાર તેની જુવાન કે દીકરી શીતલને કહેતો કે આપણા ઉપર ખૂબ જ વધારે પૈસાનું દેવું છે.
એ દેવાને ઓછું કરવા માટે આપણે એક વિધિ કરવી પડશે, આ વિધિમાં જો તું મને સાથ આપીશ તો આપણા પરિવાર ઉપર રહેલું દેવું નીકળી જશે. તેમજ તારી મમ્મીનું પણ ભલું થશે, અને તારી મોટી બહેનના સંબંધ પણ સુધરી જશે. આમ જણાવ્યું હતું. તે કોઈને કોઈ વાતને લઈને શીતલને પોતાની તરફ ખેંચવાની કામગીરીઓ કરતો હતો..
જ્યારે રમીલા માર્કેટમાં કોઈપણ ચીજ વસ્તુ ખરીદવા માટે જાય ત્યારે તે શીતલને કહેતો કે, ચાલ તારે મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે અને આ વિધિ પૂર્ણ કરવી પડશે. શીતલ ખૂબ જ ડરી ગઈ હતી. તેણે આ બાબત કોઈને પણ જણાવી નહીં અને આ વાતનો લાભ ઉઠાવીને રાજુ એ તેના મનમાં તાંત્રિક વિધિઓની વાતો કર્યા બાદ તેના મનમાં ડર ઘુસાડી દીધો હતો..
અને જ્યારે જ્યારે રમીલા ઘરની બહાર જાય ત્યારે તાંત્રિક વિધિ ના બહાને તે તેની જુવાન જોધ સાવકી દીકરી શીતલ ઉપર અવારનવાર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગતો હતો. એક વખત તેણે જણાવ્યું કે, આપણે આ વિધિ કરવા માટે ઘર મૂકીને બહાર જવું પડશે. અને કોઈ પણ વ્યક્તિને ખબર ન પડે એવી રીતે મળવું પડશે એમ કહીને તે નરોડા ખાતે આવેલી ગંગોત્રી હોટલમાં પણ લઈ ગયો હતો..
જ્યાં તેણે પોતાની દીકરી ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજારયુ હતું. તેણે એક પણ મારે વિચાર ન કર્યો કે, આ મારી સાવકી દીકરી છે. તેને મારે લાડ પ્રેમથી ઉછેર કરવાને બદલે તે તેના પર .દુ.ષ્ક.ર્મ આચરવા લાગ્યો હતો. તેણે શીતલને જણાવ્યું હતું કે, જો તું આ વિધિની ના પાડીશ તો તારી બહેનનું મૃત્યુ થઈ જશે, તેમજ આપણું દેવું પણ માફ નહીં થાય..
એટલા માટે તું આ વાતની જાણ કોઈને કરતી નહીં. આ સાથે સાથે તે મીના નામની એક યુવતી સાથે સંબંધ ધરાવતો હતો. જ્યારે શીતલને જાણ થાય કે, તે તેની માતા રમીલા સાથે પરણયો છે. છતાં પણ તે મીના સાથે સંબંધો ધરાવે છે. ત્યારે તેણે તેની માતાને જણાવ્યું હતું કે, રાજુને મીના સાથે પણ સંબંધ છે..
આ ઉપરાંત રાજુ એ મારા ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું છે. ત્યારે રમીલાએ રાજુને સાથે ઝઘડો કર્યો હતો. અને વળતા જવાબમાં રાજુએ આ બંને માં દીકરીને ગંદી ગંદી ગાળો બોલીને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. અને ત્યારબાદ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ આ બંને મા દીકરી મુંબઈ ખાતે રહેવા માટે ચાલ્યા ગયા હતા..
જ્યાં શીતલે પોતાના જ સાવકા બાપ સામે તાંત્રિક વિધિઓ કરીને દેવું માફ કરવાના બહાને .દુ.ષ્ક.ર્મ. આચારવાની ફરિયાદ નોંધાવી છે. હજુ પણ કેટલાક લોકો આ પ્રકારના વહેમમાં રહે છે. જેને કારણે તેઓને ખૂબ જ માઠા અનુભવો સહન કરવાનો વારો આવતો હોય છે. શીતલ તેમજ રમીલાને હાલ કંઈક આ પ્રકારના અનુભવો સહન કરવાનો વારો આવ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]