Breaking News

માથાફરેલ બાપે, ઘસઘસાટ સુઈ રહેલા 20 વર્ષના દીકરાને માથામાં કુહાડીના ઘા મારીને ફાડી નાખ્યો, કારણ જાણીને તમે પણ વરાળો કાઢશો..!

આજકાલ સમાજમાં મારામારી અને .હ.ત્યાની ઘટના વધી જાય છે. લોકો પરિવારમાં જ ઝઘડો કરીને મારામારી નાની-નાની વાતને લઈને કરી રહ્યા હોય છે. પરીવારમાં ઝઘડા થવાને કારણે પરિવારના સભ્ય વચ્ચે જ દુશ્મનાવટ ઊભી થાય છે તેને કારણે અવારનવાર ઝઘડાઓ થવા લાગે છે. લોકો એકબીજાને ખુબ છેતરી રહ્યા છે.

ક્યારેક લોકો પોતાના પરિવારના સભ્યો સાથે જ ખરાબ વર્તન કરીને મારામારી અને હ.ત્યા કરી નાખી છે. આવી જ એક ગંભીર હ.ત્યાની ઘટના નવસારી જિલ્લામાં સામે આવી છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં રહેતા પરિવારના પિતા-પુત્ર વચ્ચે આ ઘટના બની હતી.

ખેરગામ તાલુકાના નારણપોર કામમાં ગામમાં ઝઘડિયા ફળિયામાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પિતા-પુત્ર અને માતા રહેતા હતા. પિતાનું નામ ભગુભાઈ પટેલ હતું. અને પુત્રનું નામ ગણેશભાઈ પટેલ હતું. પુત્રની ઉંમર 21 વર્ષની હતી. પિતા-પુત્ર વચ્ચે અવારનવાર અમુક કારણોસર ઝઘડાઓ થતા હતા.

પરંતુ એક દિવસ સવારના સમયે પુત્ર સૂતો હતો. પુત્ર ઘરમાં રૂમમાં સૂતો હતો. તે સમયે પિતા અચાનક જ હાથમાં કુહાડી લઈને રૂમમાં ગયા હતા. પુત્ર પર કુહાડીના ઘા મારી દીધા હતા. પિતાએ પુત્રને માથામાં કુહાડીના ઘા મારીને માથું ફોડી નાખ્યું હતું. તે સમયે માતા અચાનક રૂમમાં આવી જતા.

આ ઘટના જોઈને બૂમ પાડી બેઠી હતી. અને એક પિતા જ પોતાના પુત્રના હ.ત્યારા બની જાય તેવું પહેલીવાર જોવા મળ્યું હતું. એક પિતાએ પોતાના પુત્રને ઊંઘમાં મારી નાખ્યો હતો. આ ઘટના જોઈને માતા ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. અને માતાની બુમ સાંભળીને આસપાસના લોકો ભેગા થયા હતા.

જોયું તો પિતાના હાથમાં કુહાડી હતી. અને દીકરાને પથારીમા લોહીથી લથપથ હતો. તરત જ સ્થાનિક લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ તરત જ ઘરે આવીને તપાસ કરી રહી હતી. આમ, એક પિતા પુત્રના હ.ત્યાનું કારણ બની રહ્યા છે. આજકાલ ઘરના વ્યક્તિઓ પર પણ વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *