આધુનિક સમયમાં આપઘાતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. દિવસે આપઘાતની ઘટનાઓ બનતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે. આજકાલ નાની નાની વાતોમાં લોકો પોતાની જિંદગીથી કંટાળીને મુશ્કેલીઓનો સામનો કર્યા વગર પોતાના જીવને ટુંકાવી લેવાનું વિચારી રહ્યા છે.
પોતાનું જીવન ટૂંકાવવાની સાથે સાથે પોતાના નિર્દોષ બાળકોને પણ જિંદગીથી દૂર કરી રહ્યા છે. આવી અનેક ઘટનાઓ આજકાલ બની રહી છે. હાલમાં પણ આવી એક માસુમ બાળક સાથે પોતાની માતાએ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી હતી. આ ઘટના મંડી જિલ્લાના સુંદરનગર સબ ડિવિઝનમાં બની હતી.
સબ ડિવિઝન નીચે આવેલા છાત્ર ગામમાં આપઘાતની ઘટના મહિલા અને તેમની દીકરી સાથે બની હતી. છાત્ર ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારના આધાર સ્થંભ વિનોદકુમાર તેમની પત્ની, તેમની દીકરી અને માતા રહેતા હતા. વિનય કુમારની ઉંમર 26 વર્ષની હતી. તેમની પત્નીનું નામ ડિમ્પલ કુમારી હતું.
ડિમ્પલ કુમારી ની ઉંમર 22 વર્ષની હતી. તેમની દીકરીનું નામ પ્રિયાંશી હતું. પ્રિયાંશીની ઉંમર અઢી વર્ષની હતી. મહિલા પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતી હતી. પરિવારમાં કોઈ પણ વાતને લઈને કોઈ ઝઘડાવું ચાલતું ન હતું. પરિવારમાં બધા જ સભ્યો ખૂબ જ ખુશીથી રહેતા હતા. પરંતુ મહિલા પોતાની જિંદગીથી કંટાળી ગઈ હતી.
મહિલાએ એક દિવસ ઘરમાં કોઈ હતું નહીં તેના ઘરમાં તેની વૃદ્ધ સાસુ જ હતી. નાની સાસુ કામ હોવાને કારણે ઘરથી બહાર ગઈ હતી. તે સમયે ડિમ્પલ કુમારીએ પોતાની અઢી વર્ષની પુત્રી પ્રિયાંશીને લઈને પોતાના રૂમમાં જતી રહી હતી. અને પોતાની રૂમમાં જઈને અઢી વર્ષની દીકરીને પહેલા પંખે લટકાવીને તેને મારી નાખી હતી.
ત્યારબાદ તેણે પણ ફાંસી પર લટકી આખા કરી લીધો હતો અને માતા પુત્રી બંને એ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી તેની સાસુ ઘરે આવી અને માતા દીકરીને શોધી રહ્યા હતા. તે સમયે ડિમ્પલની રૂમમાં જઈને જોતા ડિમ્પલ દુપટ્ટે લટકી રહી હતી અને દીકરી નીચે પડી હતી. દીકરીને સાસુ લેવા જતા પ્રિયાંશી મૃત્યુ હાલતમાં પડી હતી.
ત્યારબાદ અચાનક સાસુ ચીસો પાડવા લાગ્યા હતા. આઘાતમાં તે બુમા બુમ કરી બેઠા હતા. તે સમયે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. વિનય કુમારને ફોન કરીને આસપાસના લોકોએ આ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ વિનયકુમારી ઘરે આવીને ડિમ્પલ અને તેની અઢી વર્ષની દીકરી પ્રિયાંશીને હોસ્પિટલ લઈ જવા માટે પ્રયત્ન કર્યા હતા.
પરંતુ બંનેના મૃત્યુ થઈ ગયા હતા. તે માટે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. અને બંનેની લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. વિનય કુમાર પોતાના પરિવારના બંને ખાસ સભ્યોને ગુમાવીને તેઓ ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. પરિવારમાં એકસાથે બંનેના મૃત્યુ થવાને કારણે પરિવારમાં શોકનું મોજું ફરી ગયું હતું. ત્યારબાદ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]