Breaking News

માતા બહાર જાય અને સાવકો બાપ તેની દીકરી પર તૂટી પડતો, દુષ્કર્મ આચરીને કરતો એવી હરકતો કે જાણીને મગજ ચક્કર ખાઈ જશે..!

કેટલાક બનાવતો એવા બને છે. જે સાંભળતા સામાન્ય લોકો પણ ખૂબ જ ઊંડા વિચારમાં મુકાઈ જતા હોય છે. હાલ નાની ઉંમરની સગીરાઓ ઉપર ખૂબ જ ખોટી અને ખરાબ દાનત ધરાવનાર લોકો પોતાની નજર બગાડે છે. અને ન કરવાની પ્રવૃત્તિઓ આચરીને સમાજમાં હચમચાવી દે તેવા બનાવો ઊભા કરે છે..

હકીકતમાં આવા લોકોને પકડવા માટે પોલીસ ખૂબ જ મહેનત કરી રહી છે. પરંતુ ક્યાંકને ક્યાંક આ પ્રકારના બનાવવામાં ઘટાડો થવાને બદલે દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અને હવે તો પરિવારનો જ કોઈ સભ્ય પરિવારની જ કોઈ સગીરા કે દીકરી ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજારવા લાગ્યો છે..

આ સિલસિલો ક્યાં જઈને ઉભો રહેશે તેની જાણ કોઈ પણ વ્યક્તિને નથી. પરંતુ જો સમાજમાં સૌ કોઈ લોકોમાં જાગૃતતા આવે તો ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનવાનું ઓછું થઈ જશે. હાલ વડોદરામાંથી અતિશય ચોંકાવનારો એક બનાવો સામે આવ્યો છે. વડોદરાના મકરપુરા વિસ્તારની અંદર રીનાબેન પોતાના પરિવારજનો સાથે રહેતા હતા.

પોતાના પતિ સાથે કોઈ વાતચીતને લઈને તેમના છૂટાછેડા થયા તેમના લગ્ન જીવન દરમિયાન તેમને બે સંતાનો પણ હતા. રીનાબેન બંગલામાં કામકાજ કરવા માટે જ હતા .અને પરિવારના ગુજરાન ચલાવવામાં મદદરૂપ બનતા પરંતુ તેના પતિ સાથે થતી રોજ રોજની માથાકૂટને લઈને તેમણે તેમના પતિ સાથેથી છૂટાછેડા લઈ લીધા હતા..

ત્યાં પડોશમાં એક યુવક રહેતો હતો. જેની સાથે તેઓએ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ તેઓ પોતાની દીકરીને લઈને પોતાના નવા પતિ સાથે રહેવા લાગી હતી. પરંતુ પડોશમાં રહેતો આ નવો પતિ પણ તેના ઉપર કાળ બનીને ત્રાટક્યો હતો. ઝઘડો કરવા લાગતો અને રીનાબેનને ઢોર મારવા લાગતો. એક દિવસ રીનાબેન કામકાજ કરીને ઘરે મોડા આવ્યા ત્યારે..

તેના પતિએ તેને ઢોર માર્યો અને કહ્યું કે તું શા માટે રોજ રોજ મોડી આવે છે, આ ઉપરાંત તેને રોજબરોજ ત્રાસ પહોંચાડવા લાગ્યા હતા. એક દિવસ જ્યારે તેનો પતિ ઘરની બહાર ગયો ત્યારે રીનાબેનની સૌથી મોટી દીકરી રીનાબેનને પોતાના દબાયેલા અવાજથી જણાવ્યું કે પપ્પા મારી ઉપર ખૂબ જ ખોટું કામ કરી રહ્યા છે..

તે રોજબરોજ મારા પર .દુ.ષ્ક.ર્મ. ગુજારે છે. જ્યારે આ શબ્દો સાંભળ્યા ત્યારે રીનાબેન ના કાનમાં એકદમ તમરા બોલી ગયા હતા. તેઓ વિચારવા પર મજબૂર બન્યા કે, આખરે આ સાવકો બાપ પોતાની દીકરીને રાજી ખુશી અને લાડ પ્રેમથી રાખવાની બદલે તેના પર જ .દુ.ષ્ક.ર્મ. કરી બેઠો છે. રીનાબેન તાત્કાલિક પોતાના સંતાનોને લઈને પોતાના પિયરે પરત ફર્યા હતા.

શરૂઆતમાં તો તેઓએ વિચાર્યું કે, મારી દીકરીની જિંદગી ખરાબ થઈ જશે અને તેની આબરૂ જતી રહેશે. એટલા માટે તેઓએ ફરિયાદ કરી હતી નહીં. પરંતુ તેનો બીજો પતિ જ્યારે આ દીકરી શાળાએ જાય ત્યારે પણ તેની પાછળ પાછળ જઈને તેને હેરાનગતી પહોંચાડતો હતો. આ ઉપરાંત આ દીકરી ખૂબ જ ગુમસૂમ રહેવા લાગી હતી..

તેની આ હાલત જોઈને રીનાબેને હકીકતમાં મકરપુરા પોલીસ સ્ટેશન પર હાજર થઈ પોતાના બીજા પતિ અને આ દીકરીના સાવકા બાપ સામે .દુ.ષ્ક.ર્મ.ની તેમજ તેમને ત્રાસ પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવને લઈને બાપ-દીકરીના લાડ પ્રેમના સબંધ શરમમાં મુકાઈ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *