ખેતરમાં કોઈને કોઈ ચીજ વસ્તુને લઈને વારંવાર ખોદકામ શરૂ કરવામાં આવે છે. પહેલાના સમયમાં ચોરી લૂંટફાટથી બચવા માટે કેટલાક લોકો જમીનની અંદર ખૂબ જ કીમતી ચીજ વસ્તુ દાટીને તેને બચાવવાનો પ્રયત્ન કરતા હતા. અને અત્યારેના સમયમાં એ તમામ ચીજ વસ્તુ કોઈને કોઈ વખત ખોદકામ શરૂ કરતાં મળી આવે છે..
ત્યારે ખુબ જ અચરજનો માહોલ સર્જાઈ જતો હોય છે. સૌ કોઈ લોકો ખુશખુશાલ પણ થઈ જતા હોય છે. અત્યારે કંઈક આ પ્રકારની જ એક ઘટના સામે આવી છે. આ મામલો ઉત્તમપુરના નસીના વિસ્તારનો અહીં નજીકમાં જ આવેલા અઢીજાપુર ગામમાં આશુતોષભાઈ તેમના પરિવાર સાથે રહેતા અને ગામની સીમમાં આવેલી ખેતરમાં ખેતી કરી પૈસા કમાતા હતા..
તેમના ખેતરમાંથી પાણીની પાઇપલાઇન પસાર થતી હોવાથી પાઇપલાઇનના ખોદકામનું કામકાજ શરૂ થતું હતું. એ સમય દરમિયાન જમીન અંદરથી એવી ચીજ વસ્તુ મળી આવી છે કે, તેને જોતાની સાથે જ ગામના સૌ કોઈ લોકો દોડાદોડી કરીને ત્યાં આવી પહોંચ્યા હતા. તેમના ખેતરમાં કામ કરનાર મજૂર ત્રિકમ અને પાવડો લઈને ખોદકામ શરૂ કરી દીધું હતું..
અંદાજે બે ફૂટ જેટલો ખાડો ખોદતાની સાથે જ ત્રિકમ નો ઘા વાગતા રણકાર પેદા થયો હતો. આ રણકાર ખૂબ જ અજીબ લાગ્યો હતો. એટલા માટે આ સુતોષભાઈએ તાત્કાલિક ધોરણે ખોદકામ રોકાવી દીધું હતું અને આ રણકાર કઈ ચીજ વસ્તુઓનો પેદા થયો છે. તેની જાણકારી મેળવવા માટે જણાવ્યું હતું..
મજૂરે ત્રિકમ અને પાવડો બાજુ પર મૂકીને હાથ વડે ઉપરની માટીને બરાબર સાફ કરવાની કોશિશ કરી હતી. માટી સાફ કરતાની અંદર જ અંદરથી એવી ચીજ વસ્તુ મળી કે, તે જોતાં જ આશુતોષભાઈ રાજીના રેડ થઈ ગયા હતા. આશુતોષભાઈની જમીનની અંદરથી ખોદકામ કરતી વખતે એક સોનાનો ઘડો મળી આવ્યો હતો..
અને તેની અંદર સોના ચાંદીના તેમજ હીરા જડિત ઘરેણા પણ હતા. આ ઉપરાંત કેટલાક રાણી સિક્કા પણ મળી આવ્યા હતા. સોના ચાંદીના આભૂષણો ભરેલો આ કિંમતી ઘડો જોતા જાશુતોષભાઈ રાજીના રેડ થઈ ગયા અને પોતાના જોયેલા તમામ સ્વપ્નો વિચારવા લાગ્યા હતા કે, આ ધન સંપત્તિથી તેમના તમામ સ્વપ્ન પૂરા થઈ જશે.
આ ઘટનાની જાણકારી જ્યારે ગામના અન્ય વ્યક્તિઓને સહી ત્યારે તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ગામના વડીલોનું કહેવું છે કે, આશુતોષ ભાઈના વડીલે ઘણા વર્ષો પહેલાં તેમના ખેતરમાં આ ખજાનો દાટી દીધો હતો. પરંતુ ત્યારબાદ ત્યાં ખૂબ ભારી માત્રામાં પુર આવી જવાને કારણે ખજાનો કઈ જગ્યા પર દાટ્યો છે..
તેનું કોઈ પણ અનુમાન રહ્યું હતું નહીં અને અત્યારે અચાનક જ ખોદકામ કરતી વખતે આશુતોષભાઈને તેમના બાપ દાદાઓએ જમીનમાં દાટે લાખ હજાર મળી આવ્યો છે. જેનો સંપૂર્ણ હક આશુતોષ ભાઈનો જ હોવો જોઈએ. આ ઘટનાના સમાચાર આસપાસના ગામના લોકોને મળતા તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.
અને ખેતરમાંથી શું મળ્યું છે, તેની પડાપૂછ કરવા લાગ્યા હતા. આવું પણ પુરાતત્વ વિભાગના અધિકારીઓ પણ તાબડતો પોતાની ગાડી લઈને આખીરે પહોંચી ગયા હતા. અને આ ખજાનો કઈ ચીજ વસ્તુ સાથે જોડાયેલો છે. તેમજ કેટલો જુનો પુરાણો છે, તેની માહિતી મેળવવા લાગ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]