લગ્ન પ્રસંગમાં વરરાજા અને દુલ્હન બંને પક્ષ તરફથી નાની થી નાની ચીજ વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે લગ્ન નક્કી કરવામાં આવ્યા હોય ત્યારે બંને પક્ષની સહમતી હોવી ખૂબ જ જરૂરી છે. પરંતુ પાછળથી જો કોઈ એવી વાતચીત કે ચીજ વસ્તુઓ દેખાઈ આવે કે જે આ લગ્નજીવનને તોડાવી શકે છે, તો તેવી બાબતોને સૌપ્રથમ ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ લેવામાં આવતો હોય છે..
અત્યારે વરરાજો અને દુલ્હન બંનેની મંજૂરી લઈ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ આ લગ્ન પ્રસંગ પૂર્ણ થાય એ પહેલાં જ લગ્ન તૂટી ગયા છે અને જાન પોતાને વતાને પરત ફરી ગઈ છે. આ ઘટના રોંગની ગામની છે. આ ગામની અંદર રહેતા સુરપિતદાસ નામના વ્યક્તિની એકની એક દીકરી અંકિતાના લગ્ન વાસેનપર ગામના મંજીત નામના યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા..
મંજીત અને તેનો પરિવાર ઢોલ અને બેન્ડવાજાથી વાજતે ગાજતે જાન લઈને રોંગની ગામે પરણવા માટે આવી ગયા હતા, જ્યાં લગ્ન પ્રસંગ યોજાયા હતા ત્યાં લગ્ન મંડપની અંદર પાંચ ફેરા ફરાઈ ગયા હતા. પરંતુ જ્યારે છઠ્ઠો ફેરો ચાલતો હતો, ત્યારે અચાનક જ મંજિતના મિત્ર પિયુશે મંજીતને આવીને જણાવ્યું કે, એક મોબાઇલ ફોન મળી આવ્યો છે..
અને આ મોબાઈલ ફોનની અંદરથી તારી થવા વાળી પત્નીના એવા ફોટોગ્રાફ્સ દેખાઈ આવ્યા છે, જે જોતાની સાથે જ સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા છે. જ્યારે મંજીતના મિત્ર પીયુષએ આ ફોટોગ્રાફ મંજીતને દેખાડી અત્યારે મંજીત સમજી ગયો કે, હવે આ લગ્ન પ્રસંગ આગળ વધી શકશે નહીં અને છઠ્ઠા ફેરા ફરતી વખતે જ અચાનક જ આ લગ્ન પ્રસંગ પૂર્ણ થઈ જવા પામ્યો હતો..
જાન લગ્નમંડપેથી પોતાને પોતાને જવા માટે નીકળી ગઈ હતી કારણ કે આ મોબાઈલ ફોનની અંદરથી મંજિતની થવા વાળી પત્ની અંકિતા તેના પ્રેમી સાથે જોવા મળી હતી તેના પ્રેમી સાથેના અઢળક ફોટોગ્રાફ આ મોબાઈલ ફોનની અંદર હાજર હતા અને આ મોબાઈલ ફોન મંજીતના મિત્ર પીયુષ સુધી પહોંચાડનાર વ્યક્તિ અંકિતાનો પૂર્વ પ્રેમી હતો..
અંકિતાનો પૂર્વ પ્રેમી આ લગ્ન પ્રસંગને તોડાવા માંગતો હતો. એટલા માટે તેણે આ તમામ ફોટોગ્રાફ પિયુષને બતાવ્યા હતા તેમજ પીયુશે આ ફોટોગ્રાફ મંજીતને દેખાડતાની સાથે જ તેનો પિત્તો હલી ગયો અને તે વિચારવા લાગ્યો કે, જો તેની પત્ની અન્ય કોઈ યુવકને પ્રેમ કરતી હોય તો તે આવી યુવતી સાથે લગ્ન કરી શકે નહીં એમ સમજી વિચારી તેમના માતા-પિતાને જણાવ્યું કે, હવે તે આ યુવતી સાથે લગ્ન કરવા માંગતો નથી..
જાન લઈને આવેલા તમામ લોકો પોતાને વતાને પરત ફરી ગયા હતા. જ્યારે અંકિતાના પિતા સુધી આવા જ પહોંચી કે તેમની દીકરીના કાળા કારનામા બહાર આવી ગયા છે. જ્યારે તેમના માટે પણ દુઃખની આ ઘડી સહન થઈ શકે નહીં, તેઓએ જાનને રોકવાની ઘણી પ્રયાસ કર્યો પરંતુ મંજીતા લગ્ન પ્રસંગ કરવા ઈચ્છતો હતો નહીં…
એટલા માટે તેઓ ત્યાંથી તાબડતો બહાર નીકળી ગયા હતા. પરિણામે યુવક અને યુવતી ફેરા ફરીને પોતાનું નવું લગ્ન જીવન વસાવે એ પહેલા એક સાથે બે વ્યક્તિઓની જિંદગી બરબાદ થઈ જવા પામી હતી. ઘટના જ્યારે સામે આવી ત્યારથી જ ત્યાં હાજર રહેલા લોકો કહેવા લાગ્યા છે કે, પ્રેમ પ્રકરણના વધતા જતા કિસ્સાઓ સમાજના દરેક લોકો માટે ખુબ જ ચોંકાવનારા સાબિત થઈ રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]