Breaking News

ખેતરમાં દવા છાંટતા-છાંટતા ઝેરી અસર થતા જ 2 ખેતમજૂરોના કરુણ મોત, પરિવાર માથે દુઃખના પહાડ બેઠા..!

ચોમાસાની સીઝન ચાલુ થતા વાવણીની સિઝન ચાલુ થાય છે. દરેક જિલ્લામાં ખેડૂતો પોતાની વાવણી ચાલુ કરે છે. જેમાં ખેડૂતો સાથે ઘણી બધી આકસ્મિક ઘટનાઓ બની જતી હોય છે. જેને કારણે ખેડૂતો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ખેડૂતો વાવણી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓની સાથે આવી દુર્ઘટનાઓ બની જતા તેઓના મૃત્યુ થઈ રહ્યા છે.

આવી ઘણી બધી ઘટનાઓ હાલમાં સામે આવી હતી. જેમાં મોટર ચાલુ કરવા જતા ખેડૂતોને કરંટ લાગતા તેઓના મોત થઈ રહ્યા છે. હાલમાં આવી જ એક કરુણ ઘટના સામે આવી હતી. જેમાં બે ખેડૂતોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બંને ખેડૂતો ખેતરોમાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા. તે સમયે તેઓના મૃત્યુ થયા હતા.

જુદા-જુદા વિસ્તારમાં રહેતા બંને ખેડૂતો પોતાના પરિવારથી વિખુટા થયા હતા. જેમાં અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકાના જામનગર જિલ્લામાં બે અલગ-અલગ ગામોમાં ખેડૂતોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ખેડૂતો વાવણી કરીને તેઓની વાવણીને જંતુના ત્રાસથી દૂર કરવા માટે દવાનો છંટકાવ કરતા હતા.

જેમાં આવી જ એક ઘટના દામનગર જિલ્લાના ધુફણીયા ગામમાં બની હતી. ધુફણીયા ગામના લીમડા રોડ પર આવેલા એક ખેતરમાં ખેડૂત સાથે આ ઘટના બની હતી. આ યુવકનું નામ અજયભાઈ રાજુભાઈ ચૌહાણ હતું. અજય ભાઈની ઉંમર 20 વર્ષની હતી. તેઓ ધુફણીયા ગામમાં ખેત મજુરીનું કામ કરવા માટે આવ્યા હતા.

તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેનું મૂળ વતન છોટાઉદેપુર જિલ્લામાં હતું. પરંતુ તેઓ રોજગારી મેળવવા માટે ધુફણીયા ગામમાં રહીને ખેત મજૂરી કરી રહ્યા હતા. ખેત મજૂરી કરતા હોવાને કારણે અજયભાઈ એક દિવસ ખેતરમાં વાવણીમાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા. ખેતરમાં કપાસની વાવણી કરી હતી.

જેને કારણે ખેતરમાં કપાસના ઘણા બધા જીવજંતુ થયા હતા. જીવજંતુનો ત્રાસ ખૂબ જ વધી ગયો હતો. જેને કારણે ખેતરના માલિકના કહેવા પ્રમાણે અજયભાઈએ દવાનો છંટકાવ કરવાનું ચાલુ કર્યું હતું. અજયભાઈને આ દવાની ઝેરી અસર થવાને કારણે તેઓની તબિયત લથડી હતી. તેઓની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દામનગર લઈ જઈને હોસ્પિટલમાં સારવાર ચાલુ કરાઈ હતી પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જેથી દવાની અસરને કારણે તેઓનું અચાનક મૃત્યુ થઈ જતા પરિવારમાં શોખનો માહોલ છવાઈ ગયો હતો. અજયભાઈના પિતાએ દામનગર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરતા પોલીસ વધુ તપાસ કરી રહી હતી. આવી જ એક બીજી ઘટના ખેડૂત સાથે બની હતી.

આ ઘટના પણ દામનગર જિલ્લામાં જ બની હતી. જામનગર જિલ્લાના છભાડીયા ગામમાં બની હતી. છભાડીયા ગામમાં રહેતા ખેત મજૂર સાથે આ ઘટના બની હતી. ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ખેત મજૂરનું નામ ભાવચંદભાઈ ગોરધનભાઈ કઠેવાડીયા હતું. તેવો ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાત ચલાવતા હતા. ખેતરમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

તેઓ પણ ખેતરમાં જે દવાનો છટકાવ કરી રહ્યા હતા. તે સમયે તેમને ઝેરી દવાની અસર થવાને કારણે તેઓની તબિયત લથડી હતી. તબિયત લથડતા તેમને જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થઈ જતા પરિવારમાં હાહાકાર મચી ગયો હતો. જેને કારણે ગોપાલભાઈ ગોરધનભાઈ કઠેવાડીયા તેઓની ઉંમર 30 વર્ષની હતી.

તેઓએ પણ દામનગર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી. જેને કારણે પોલીસ ઘટનાની તપાસ કરી રહી હતી. એકસાથે જામનગર જિલ્લામાં બે ખેડૂતોના કરુણ મૃત્યુ થઈ જતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો. પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી. ખેડૂતો પોતાની વાવણીમાં કામ કરતા તેઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *