Breaking News

કાકીએ તેના દોઢ વર્ષના ભત્રીજાને પાણીની ટાંકીમાં ડુબાડીને મોતને ઘાટ ઉતારી દીધો, કારણ જાણીને પોલીસ પણ છે હેરાન..!

રાજસ્થાન રાજ્યના કોટા જિલ્લામાં એક .હ.ત્યા.ની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ દોઢ વર્ષના માસુમ બાળકનો જીવ લઈ લીધો છે. કોટા જિલ્લાના એક પરિવારમાં અંગત ઝઘડાને કારણે સોબિયા નામની મહિલા એ પોતાની જેઠાણીના દોઢ વર્ષનો બાળક પાણીની ટાંકીમાં ડુબાડીને તેની હત્યા કરી હતી.

આ ઘરમાં જીશાન અને ઇમરાન નામના બે ભાઈઓ રહેતા હતા. તેમના પિતાના મૃત્યુ બાદ ઇમરાન તેમની જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશનની નોકરી કરતો હતો. જેના કારણે જીશાન અને તેના ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઉપરાંત ઈમરાન તેના ભાઈને આર્થિક રીતે પણ મદદ ન કરતો હતો. જેથી સોબિયા ઇમરાનની પત્ની અંજુમ સાથે વારંવાર ઝઘડો કરતી હતી…

આ બાબતનો બદલો લેવા માટે સોબિયા તેની જેઠાણી અંજુમન સગીર બાળકને પોતાની સાથે લઈ ગઈ હતી. તે બાળકો આ વાતથી અજાણ હતા કે સોબિયા તેની સાથે શું કરવાની છે. સોબિયા તેમને ટેરેસ પર લઈ ગઈ હતી. અને ત્યારબાદ દોઢ વર્ષના અબીરને પાણીની ટાંકીમાં નાખીને ઢાંકણ બંધ કરી દીધું હતું. જેને કારણે અબીરનું મૃત્યુ થઈ ગયું હતું.

ઇમરાન અને અંજુમએ આ તમામ ઘટનાની અંગે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસની જાણકારી પ્રમાણે અબીરના હત્યાના સમયે ઘરમાં માત્ર મહિલાઓ જ હતી. પોલીસ આ તમામ ઘટનાનો ભેદ ઉકેલવા માટે પ્રયત્ન કરી રહી હતી. તેમને અંજુમની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે અગાઉ પણ સોબિયાએ અબીર ને મારવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે અંજુમ ભોજન બનાવી રહી હતી. ત્યારે તેને ઘરની અન્ય રૂમમાંથી અબીરનો રડવાનો અવાજ આવ્યો. જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે તેને જોયું કે અબીરના મોઢામાં કોઇકે ખીલીઓ નાખી હતી. તેમજ તેનો પાયજામો ઉપર ઉતારી દીધો હતો. આ સમયે પણ સોબિયા ઘરમાં હાજર હતી. જેથી પોલીસને સોબિયા પર શંકા જતી હતી.

આ ઉપરાંત ઈમરાને જણાવ્યું કે છ ચાઇના પહેલા પણ ઘરમાં ચોરી થઈ હતી જેમાં 90 હજાર રોકડ રૂપિયા અને સોનાના દાગીના ચોરાઈ ગયા હતા. તેમજ કબાટનું તાળું પણ ખુલ્લું હતું.તે સમયે પોલીસને ચોરી અંગે ફરિયાદ કરવાનું જણાવતા સોબિયા ગભરાઈ ગઈ હતી અને તેણે ફરિયાદ ન કરવા માટે જણાવ્યું હતુ.

જેને કારણે અંજુમ અને સોબીયા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. પરંતુ ઇમરાન અને અંજુમએ વિચાર્યું ન હતું કે આ બાબતનો બદલો લેવા માટે સોબિયા તેના પુત્રની હત્યા કરી નાખશે. જ્યારે બાળકને પાણીની ટાંકીમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ત્યારે ત્યાં ફરજ બજાવી રહેલા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમયે પણ સોબિયા અને જીસાનએ પોલીસ ફરિયાદ ન કરવા અંગે ઇમરાનને ગેરમાર્ગે દોર્યો હતો. પરંતુ કબીરના દાદા ને શંકા જતા તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. બિચારા નાના બાળકને વગર વાંકે જીવ ગુમાવવો પડ્યો હતો. આ પ્રકારના બનાવ જ્યારે સામે આવે છે ત્યારે સૌ કોઈ લોકો હચમચી ઉઠે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *