Breaking News

“જો પિયરેથી પૈસા ન લાવી તો મારી નાખીશ” કહીને પતિ તેની ભોળી પત્નીને ધમકાવતો અને એક દિવસ પત્નીએ ભર્યું એવું પગલું કે…

પરિવારમાં સૌ કોઈ લોકોની સાથે હળી મળીને રહેવું તેમ જ હસતા મુખે દરેક વ્યક્તિની સાથે વાતચીત કરવી તેને જ સાચી માનવતા કહેવાય છે, પરંતુ અમુક વખત તો પરિવારના સભ્યોની હેરાનગતિને કારણે પરિવારનો જ કોઈ એક સભ્ય અંતે કંટાળી જઈને એવું પગલું ભરી લે છે કે તે સૌ કોઈ લોકોને મોઢા ફાડીને રોવાનો વારો આવી જતો હોય છે..

હાલ રાજસ્થાનના અજમેર પાસે આવેલા ઘુઘરા વિસ્તારમાં અતિશય હજમચાવી દેતી ઘટના બની ચૂકી છે. અહીં ઇન્દ્રા કોલોની અંદર રાકેશ ગુર્જર નામનો યુવક તેના પિતા રામચંદ્ર ગુર્જર તેમજ તેની પત્ની અન્નુ ગુર્જરની સાથે જીવન જીવતો હતો. અન્નુ ગુર્જર છેલ્લા કેટલાક સમયથી તેના રહેવા માટે ચાલી ગઈ હતી..

અને જ્યારે તે પોતાની સાસરીયે પરત આવી ત્યારે તેનો પતિ તેની સાથે લડાઈ ઝઘડો કરવા લાગ્યો હતો અને પિયરેથી પૈસા કેમ લાવી નથી તેવું કહેવા લાગ્યો હતો. હકીકતમાં છેલ્લા ઘણા સમયથી રાકેશ તેની પત્ની અનુને હેરાન કરતી પહોંચાડતો હતો અને કહેતો કે જો તું દહેજના રૂપિયા નહીં લાવે તો હું તને જીવવા દઈશ નહીં..

અને એક દિવસ હકીકતમાં એવું જ બન્યું કે, પિયરથી રૂપિયા ન લાવવાને કારણે અનુસાથે રાકેશ ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગ્યો હતો. અને તેને ઢોર માર પણ માર્યો હતો. આ મારાથી કંટાળી ગયેલી અનુ એ રૂમનો દરવાજો બંધ કરીને લડકીને આપઘાત કરી લીધો હતો. લાંબા સમય સુધી અન્નુએ દરવાજો ખોલ્યો નહીં એટલે પરિવારના દરેક સભ્યોને શંકા ગઈ કે એવું તો શું થયું છે કે..

અનુ દરવાજો ખોલીને બહાર આવી નથી જ્યારે દરવાજો ખટખટાવાની કોશિશ ત્યારે દરવાજો અંદરથી બંધ હતો, આ ઉપરાંત તરત જ દરવાજો તોડીને જોવામાં આવ્યું તો અનુ લટકતી હાલતમાં મૃત્યુ મળી આવી હતી. તાત્કાલિક ધોરણે અનુના માતા-પિતાને પણ જાણકારી આપવામાં આવી ત્યારે અનુના કાકા પણ અનુનાસાસરીયે દોડી આવ્યા હતા..

અને તેણે ત્યાં જ આરોપ લગાવતા કહી દીધું હતું કે, અનુનો પતિ તેના છેલ્લા કેટલાક સમયથી દહેજની રકમને લઈને હેરાનગતિ પહોંચાડતો હતો અને આ બાબતને લઈને જ અનુએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. અનુના મોતના જવાબદાર વ્યક્તિઓમાં સૌપ્રથમ તેનો પતિ સામેલ છે. આ બાબતને લઈને તેઓ કાયદેસરની કાર્યવાહી ઈચ્છે છે..

અને તરત જ પોલીસ સ્ટેશનને જઈને તેઓએ ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. આ મામલો સામે આવતા સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાઈ ગયો હતો, ચારેકોર લોકો ચર્ચા વિચારણા કરવા લાગ્યા છે કે શું તેના પતિની હેરાનગતિને કારણે મોતને ઘાટ ઉતરી ગઈ છે કે પછી તેના આપઘાતના પાછળ કોઈ અન્ય કારણ જોડાયેલા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *