આજકાલ લોકો લાજ શરમ નેવે મૂકી રહ્યા છે અને મન ફાવે તેવું વર્તન કરી રહ્યા છે. ઉંમર, માન-મર્યાદાઓનું ભાન ભુલાવીને કેટલાક લોકો એવી પ્રવુતિઓ આચરે છે કે સામે આવ્યા બાદ વાંચતા જ સૌ કોઈ લોકો શરમમાં મુકાઈ જતા હોઈ છે તો કેટલાક લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે..
હાલ અતિશય હચમચાવતો તેમજ સામાન્ય લોકોએ વિચારવા પર મજબુર કરી દે તેવી એક ઘટના ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાંથી સામે આવી ગઈ છે. આ બનાવ બાદ તમે પ ડગલે ને પગલે સાવચેતી રાખવા લાગશો તેમજ ઘરની તમામ મહિલા, દીકરીઓને પણ સાવચેત રેહવા અંગે સૂચવશો.
હમીરપુર ડીપ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામડામાં તહસીન નામનો એક ડોક્ટર દવાખાનું ચલાવે છે. આ દવાખાનામાં આસપાસના લોકો સારવાર માટે આવે છે. આ દવાખાનામાં આકીદ નામનો એક યુવક કમ્પાઉન્ડર તરીકે કામગીરી બજાવે છે. લોકો આ ડોક્ટર અને કમ્પાઉન્ડર ઉપર વિશ્વાસ મૂકીને તેમની પાસે સારવાર કરાવતા હતા પરતું તેઓઓ બધા જ લોકોના વિશ્વાસ પર પાણી ફેરવી દીધું છે..
આ વિસ્તારમાં રેહતી એક યુવતી આ દવાખાનામાં સારવાર લેવા માટે પહોચી હતી. પરતું તેને સારવાર આપવાને બદલે ગામડા વિસ્તારના આ ડોક્ટર અને કમ્પાઉન્ડરે તેની સાથે ન કરવાના કાંડ કરી નાખ્યા છે. જે સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો હેરાન રહી ગયા છે. તેઓએ આ યુવતીને જોઈને જ ખરાબ પ્રવુતિઓ આચરવાનો ઈરાદો બનાવી લીધો હોઈ તેવું જણાયું છે..
કારણ કે યુવતી દવાખાનામાં આવી એટલે એને તરત જ સુવરાવીને એક દવાની ટીકડી ખાવાનું કીધું હતું. આ ટીકડી ખાતા જ યુવતી ધીમે ધીમે બેભાન થવા લાગી હતી. જયારે સંપૂર્ણ પણે આ યુવતી બેભાન થઇ ગઈ ત્યાર બાદ નરાધમ ડોક્ટરની મિલીભગતની સાથે કમ્પાઉન્ડરે યુવતી પર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું..
એટલું જ નહી પણ આ ઘટનામાં ડોક્ટર પણ કમ્પાઉન્ડરની સાથે સામેલ હતો. ભણેલ ગણેલ ડોકટરે જ તેના પેશન્ટ સાથે આવી હરકતો કરતા લોકો ભારે ગુસ્સે ભરાયા છે. જ્યારે આ યુવતીની આંખ ઉઘડી ત્યારે તેની સાથે કઈક ખોટ થયું હોઈ તેવું લાગ્યું કારણ કે ડોક્ટર અને કમ્પાઉન્ડર ખુબ ખરાબ હાલતમાં તેની સામે ઉભા હતા..
આ ખુબ જ ચોંકાવનારો બનાવ હતો. યુવતીએ તાત્કાલિક આ ઘટનાની જાણ તેના માતા-પિતા સહીત અન્ય સ્નેહીજનોને કરી હતી. તેઓ તાબડતોબ આ ડોક્ટર અને કમ્પાઉન્ડરના ઘરે પહોચી ગયા હતા અને કહ્યું કે તેઓએ આવું શા માટે કર્યું તેમજ શા માટે તેમની દીકરીની જિંદગી બરબાર કરવા પર ઉતરી આવ્યા છો..
ત્યારે આ બન્ને નરાધમો હસી મજાક કરતા કરતા દીકરીના પરિવારજનોને ગાળો આપવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોતા જ લોકો સમજી ગયા કે આ નરાધમો એમનામ નહી સુધરે.. આ લોકોને બરાબરનો મેથીપાક ચખાડવો જોશે એટલા માટે તેવો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા માટે પહોચી ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]