નાના બાળકો સાથે રમત રમતમાં ઘણી બધી ગંભીર ઘટનાઓ બની રહી છે જેના કારણે બાળકો પોતાના જીવ ગુમાવી રહ્યા હોય છે અને તેમના માતા-પિતાને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે માતા પિતાનું જરા પણ ધ્યાન ન રહેતા બાળકો સાથે જીવ લઈને ઘટના બની જાય છે આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના યાત્રાધામ વાવ બનાસકાંઠા ના બાબા રામદેવ મંદિર પાછળની ગલીમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી પરિવારમાં રહેતા પિતાનું નામ અનિલભાઈ મેઘવાલ ભાઈ છે અને તેમના દીકરા નું નામ સિધ્ધરાજ હતું સિધ્ધરાજની ઉંમર બે વર્ષની હતી તે એક દિવસ દીકરો તેમના સોસાયટીના મિત્રો સાથે રમતો હતો.
અને તેમની માતા ઘરમાં ભોજન બનાવી રહી હતી માસુમ દીકરો મિત્રો સાથે રંગવા બહાર ગયો હતો અને તે સમયે વરસાદ વરસી ગયો હતો માતા પિતા બંને ઘરોની આરસીસી છત ભરવાના કામો કરતા હતા તેઓ મજૂરી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બાળક નું ધ્યાન રાખતા હતા.
તે સમયે બાળકના પિતા અનિલભાઈ તેમની ઉંમર 27 વર્ષની હતી તેઓ કામ પર ગયા હતા બાળક તેમની માતાની સાથે ઘરે હતો અને તે બહાર રમી રહ્યો હતો તે સમયે શેરીઓમાં પણ જેવા તેવા પાણી ભરાયા હતા અને થોડા દિવસ સમય પહેલા જ વરસાદ વરસી ગયો હતો જેના કારણે વીજપોલના થાંભલા પણ પલળીયા હતા.
અને તેના ટેન્શનમાં પણ પાણી ભરાઈ ગયા હતા તે સમયે બાળક પોતાની નાદાની માં રમી રહ્યો હતો અને અચાનક જ તેણે રમતા રમતા વિશપોલના થાંભલા ને અડી ગયો હતો અડધા જ તેને ખૂબ જ જોરદાર કરંટ લાગ્યો હતો અને કરંટ લાગતા જ તે થાંભલા થી પૂંછડીને પડ્યો હતો સિમેન્ટના થાંભલા સાથે બાંધેલા તારને તેણે પકડી લીધો હતો.
જેના કારણે તેને ખૂબ જ જોરદાર કરંટ લાગી ગયો હતો આ અકસ્માત સર્જાતા તરત જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેના મિત્રો બુમા બુમ કરી રહ્યા હતા જેના કારણે તેમની માતા તરત જ ઘરની બહાર આવી હતી અને ઘરની બહાર આવીને તેને પાલડી એમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેમનું મૃત્યુ કરંટ લાગવાની થોડી સમયમાં જ થઈ ગયું હતું.
જેના કારણે ડોક્ટર હોય સિધ્ધરાજને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ સિધ્ધરાજ ના પિતા અનિલને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અનિલ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેની માતાની હાલત રડી રડીને બેહાલ થઈ ગઈ હતી તેના પિતા પણ આઘાતમાં આવી ગયા ટાઈપના એક દીકરાનું આવું કરવું મૃત્યુ થઈ છતાં તેઓ આઘાત સહન કરી શક્યા નહીં.
દીકરાનું ઘર આંગણે જ મૃત્યુ થઈ જતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે જેના કારણે માતા-પિતાએ તેમના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. વધતી જતી આવી દુર્ઘટનાઓમાં રોજબરોજ ઘણા બધા બાળકોના જીવ જતા રહે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]