Breaking News

ગૌ શાળાના અધ્યક્ષે ઝાડ સાથે લટકીને આપઘાત કરી લેતા સૌ કોઈના કાળજા કંપી ઉઠ્યા, અંતિમ નોટનું લખાણ વાંચીને રડી પડશો..!

જ્યારે પણ કોઈ માણસને સતતને સતત હેરાન કરતી પહોંચાડવામાં આવતી હોય છે. જ્યારે તેનું મગજ ખૂબ જ ચીડિયામણું થઇ જતું હોય છે. અને તેને નવા વિચાર આવતા પણ બંધ થઈ જાય છે. કેટલીક વખત તો આવી પરિસ્થિતિમાં માણસ એટલો બધો ઊંડા આઘાતમાં ચાલ્યો જાય છે કે, તે અજાણતા એવું પગલું ભરી બેસે છે..

જેના કારણે તેમના પરિવારજનોને માવઠું સહન કરવાનો પણ વારો આવી જતો હોય છે. ઘણી બધી વાર આપઘાતના બનાવો પણ સામે આવે છે અત્યારે રાજસ્થાનના નાગોર જિલ્લાના મોનાસર વિસ્તાર પાસેથી કંઈક આવો જ એક બનાવ સામે આવ્યો છે. અહીં સવારના 6:00 વાગ્યા આસપાસ ખેતરના રોહિદના ઝાડ ઉપર એક અજાણ્યા વ્યક્તિ લટકતી હાલતમાં મળી આવ્યો હતો..

જ્યારે આ ઘટના બની ત્યારે રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓએ પોલીસને જાણકારી આપી હતી કે, આ ખેતરની અંદર રહેલા ઝાડ ઉપર એક વ્યક્તિ લટકતો જોવા મળ્યો છે. તાત્કાલિક પોલીસ ઘટનાએ પહોંચી અને તપાસ કરાવતા જણાવ્યું કે, આ યુવક નું નામ ગિરધારી રામ હોવાનું સામે આવ્યું છે..

આ વ્યક્તિ ગૌશાળા ના અધ્યક્ષ તરીકે સેવા આપે છે. આ ઉપરાંત સમાજના અન્ય લોકોમાં પણ ખૂબ જ સારું માનસનમાં અને પ્રતિષ્ઠા ધરાવે છે. તો તેઓએ શા માટે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. તેનું કારણ જણાવવા માટે સૌ કોઈ લોકો મથામણ કરી રહ્યા હતા. પોલીસ હતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આ વ્યક્તિને આ મૃતદેહને નીચે ઉતાર્યો હતો..

અને ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં પણ મોકલી આપવામાં આવ્યો હતો. મૃતક વ્યક્તિ ગિરધારી રામના ખિસ્સાની તલાશી લેતા ની સાથે જ અંદરથી એક અંતિમ નોટ મળી આવી હતી. આ અંતિમ નોટ વાંચવાની સાથે ત્યાં ઉભેલા સૌ કોઈ લોકો એક કંપની ઉઠ્યા હતા..

કારણ કે આ અંતિમ નોટમાં તેણે જણાવ્યું હતું કે 6 લોકો છેલ્લા કેટલાક સમયથી તેઓને ખૂબ જ હેરાનગતિ પહોંચાડતા હતા અને આ તમામ ગતિવિધિઓને લઈ તેવો ખૂબ જ કંટાળી ગયા હતા. અને તેઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે. આ અંતિમ નોટ ના આધારે પોલીસે તપાસ ચલાવીને ચુનારામ અને શિવરાજ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે..

આ બંને આરોપીઓ મોલાસર વિસ્તારના ખાખૂલી ગામના રહેવાસી છે. પરંતુ અંતિમ નોટ મુજબ કુલ 6 વ્યક્તિઓ ગિરધારી રામને હેરાનગતી પહોંચાડવામાં સામેલ હતા. તેમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બાકીના ચાર વ્યક્તિઓને પણ પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે..

આ તમામ વ્યક્તિઓની કડક પૂછતા જ કર્યા બાદ જણાશે કે આખરે તેઓ શા માટે ગિરધારી રામને હેરાનગતિ પહોંચાડતા હતા. ક્યારે ગિરધારી રામના પરિવારજનોને જાણકારી પહોંચાડવામાં આવી કે, તેઓએ આપઘાત કરીને જીવન ટુંકાવી દીધી છે. ત્યારે તેમના ઉપર અચાનક જ દુઃખના પહાડ ફાટી નીકળ્યા હતા.

કારણ કે ગિરધારી રામ સ્વભાવના ખૂબ જ નરમ વ્યક્તિ હતા. તેમજ તેઓ ગૌશાળામાં કામમાં હંમેશા વ્યસ્ત રહેતા હતા. હંમેશા તેઓએ સેવાકીય કામ કરીને પરિવાર તેમજ સમાજનું કલ્યાણ કર્યું છે. છતાં પણ તેઓને એવું તો શું દુઃખ આવી પડ્યું કે, આપઘાત કરવાનો વારો આવ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *