Breaking News

જમવા જવાની બાબતને લઈને સસરા-જમાઈ બથોબથ આવ્યા, જમાઈએ હથોડો લઈને સસરાને ટીંચી નાખતા થયું દર્દનાક મોત, જાણો..!

સુખ અને શાંતિથી જીવન જીવવા માટે દરેક સભ્યો વચ્ચે સાથે ખૂબ જ જરૂરી છે. જો કોઈ સભ્યમાં સમજણનો અભાવ દેખાય તો એવો પરિવાર ક્યારે પણ સારી રીતે જીવન જીવી શકતો નથી, અત્યારે એક અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેને જાણ્યા બાદ તમારો પણ ભેજુ કામ કરતું બંધ થઈ જશે કે..

સાવ નાની અમથી વાતને લઈને સસરો અને તેનો જમાઈ બંને બથોબથ લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા અને આ લડાઈ ઝઘડાનો અંત ખૂબ જ દર્દનાક સાબિત થતાં ચારેકોર હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઘટના સારુંથી વિસ્તાર પાસે આવેલા ઇન્દ્રા કોલોની ની છે. આ કોલોનીની અંદર અભિષેક ભાઈ તેમની પત્ની નમિતાબેનની સાથે જીવન ગુજારે છે..

અભિષેક અને નિતાના લગ્ન થયા તેના માત્ર છ મહિના જ વીત્યા છે, નમીતાના પિતા દામોદરભાઈ કોઈ પ્રસંગમાં હાજરી આપવા માટે તેમની દીકરીના ઘરે રોકાવા માટે આવ્યા હતા, તેઓએ વિચાર્યું કે, ત્યાં નજીકમાં જ આવેલા પ્રસંગના ઘટના સ્થળે તેઓ પ્રસંગ પૂર્ણ કરીને તેમના દીકરીના ઘરે બે થી ત્રણ દિવસ રોકાઈ તેઓ પોતાના વતનએ પછા ચાલ્યા જશે..

એ વખતે એક દિવસ રાત્રીના સમયે કોઈ અન્ય સગા સંબંધીને ત્યાં જમણવારનું નોતરું પણ મળ્યું હોવાથી જમવા જવાની બાબતને લઈને સસરાને જમાઈ વચ્ચે લડાઈ ઝઘડો થઈ ગયો હતો, દામોદર ભાઈ સૌ કોઈ લોકોને સાથે લઈને આ જમણવારના કાર્યક્રમમાં જવા માંગતા હતા..

જ્યારે અભિષેક ભાઈને તેના સસરાની આ વાત મંજૂર હતી નહીં અને તેઓ જમવા ન આવવા માટે જણાવતા હતા, આ નાનકડી વાતચીતને લઈને તેઓ ધીમે ધીમે બોલાચાલી કરવા લાગ્યા હતા અને આ બોલાચાલી એટલી બધી આગળ વધી ચૂકી કે, તેઓ એકબીજાને ઢોરમાર મારવા પણ લાગ્યા હતા..

પોતાની નજર સામે પોતાના પતિ અને પોતાના પિતાને લડાઈ ઝઘડો કરતા જોઈને નમિતાબેનનું પણ હૈયુ બેસી ગયું હતું, અને તેઓ આ બંને વ્યક્તિને છૂટા પડાવવા લાગ્યા હતા. પરંતુ આ લડાઈ ઝઘડો એટલો બધો આગળ વધી ગયો કે, અભિષેક ભાઈએ ત્યાં નજીકમાં પડેલો હથોડો પોતાને હાથમાં લઈને તેના સસરાને ટીચી નાખ્યા હતા..

અને પરિણામે ઘરની અંદર જ દામોદર ભાઈનું મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે આ બનાવ બન્યો ત્યારે આસપાસના પડોશીઓ પણ ત્યાં હાજર થઈ ગયા હતા કારણ કે, આ લડાઈ ઝઘડાનો અવાજ સાંભળીને તેઓ તાબડતોબ અભિષેક ભાઈના ઘર પાસે દોડી આવ્યા હતા અને તેઓએ જોયું તો સાવ નાની અમથી વાતને લઈને અભિષેક ભાઈ એ તેના સસરા દામોદર ભાઈને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા..

જ્યારે દામોદર ભાઈનું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ અભિષેક ઘર મૂકીને ભાગી જવાની તૈયારી કરતો હતો, પરંતુ નમીતાએ અભિષેકને પકડીને રાખ્યો હતો અને તાત્કાલિક ધોરણે પોલીસને પણ જાણ કરી દીધી હતી કે, અભિષેકે દામોદર ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા છે. અને આ ઘટનાને લઈને અભિષેકને કડકમાં કડક સજા થવી જોઈએ..

કારણ કે તેણે એક વ્યક્તિનો જીવ લીધો છે. ઘટનાના સમાચાર જ્યારે નમીતાના પિયરે પહોંચ્યા અને અભિષેકના માતા-પિતા સુધી પહોંચ્યા ત્યારે સૌ કોઈ લોકોનો મેળાવડો અહીં જામી ચૂક્યો હતો, એક પરિવાર અન્ય પરિવાર સામે જુદા જુદા આરોપો ફેંકી રહ્યા હતા. એ વખતે પોલીસે તરત જ કાર્યવાહી ચલાવવાની શરૂ કરી હતી..

અને અભિષેકની ધરપકડ કરીને તેને અન્ય પૂછપરછ કરવામાં આવી રહી છે, આ અગાઉ પણ એક લગ્ન પ્રસંગમાં જમાઈ અને તેના સસરા બથોબથ આવ્યા હતા.અને એ વખતે પણ એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું, સમાજમાંથી હવે અંદરો અંદર આવા એવી ઘણી બધી ઘટનાઓ સામે આવ્યા લાગી છે. જેના વિશે જાણ્યા બાદ સૌ કોઈ લોકો ચક્કર ખાઈ નીચે ઢળી પડતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *