Breaking News

દીકરીએ દરવાજો ન ખોલતા ચિંતાતુર પિતા દીવાલ કુદીને ઘરમાં ગયા, અંદરના હાલ જોતાની સાથે જ મરી ગયા મોતિયા.. જાણો..!

શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના ભણતરને લઈને અને તેની સાથે બનતા બનાવોને કારણે તેઓ ગભરાઈને પોતાની સાથે જીવલેણ ઘટનાઓ ઘડી રહ્યા છે. આવી ઘટનાઓ બનતા તેમના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વિદ્યાર્થીઓને ક્યારેક શાળા તરફથી મળતા માનસિક ત્રાસને કારણે..

અથવા તો તેની આસપાસ રહેતા લોકોના કોઈ દબાણને કારણે તેઓ પોતાની સાથે ગંભીર ઘટનાઓ ઘડી રહ્યા છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ ઘટના એક માસુમ દિકરી સાથે બની હતી. દીકરીનો પરિવાર લાલકી ગામમાં રહેતો હતો. પરિવારમાં માતા-પિતા, દીકરી અને તેમનો ભાઈ રહેતા હતા.

દીકરી પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતી હતી. દીકરીના પિતાનું નામ કાનારામ સુથાર હતું અને દીકરીનું નામ દીપિકા કાનારામ સુથાર હતું અને તેમના ભાઈનું નામ શ્યામલાલ સુથાર હતું. દીકરીની ઉંમર 16 વર્ષની હતી. તે ધોરણ 11 માં અભ્યાસ કરતી હતી. દીકરી પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતી હતી.

દીપિકા શાળાએ તેની બહેનપણીઓ સાથે ભણવા માટે જતી હતી અને પરત પણ તેમની બહેનપણીઓ સાથે આવતી હતી. તે ખૂબ જ સારા સ્વભાવની હતી. તેને કોઈપણ ચિંતા ન હતી. પરિવાર આર્થિક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતું હતું. પરિવારના યુવક કાનારામ અને તેમનો દીકરો મુકેશ એક દિવસ લાલકી ગામમાં જ કોઈ કામ હોવાને કારણે કામ કરવા માટે ગયા હતા.

તેમની પત્ની ડાંગીવાસમાં કોઈ કામ હોવાને કારણે જોધપુર ગયા હતા. દીકરીના ઘરે કોઈ પણ ન હતું. બધા જ લોકો કોઈ કામ હોવાને કારણે ધંધે ગયા હતા. દીકરી શાળાએ સવારના સમય ગઈ હતી અને બપોર થતા તે ઘરે આવી હતી. ઘરે આવતા ઘરમાં કોઈપણ વ્યક્તિઓ ન હતા. જેને કારણે દીકરીએ પોતાના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.

ત્યારબાદ સાંજનો સમય થતાં ઘરના તમામ સભ્યો કામ ધંધેથી પરત આવ્યા હતા અને તે સમયે પિતાએ ઘરે પહોંચીને ઘરના દરવાજો ખડખડાવ્યો હતો. ઘરનો દરવાજો ખખડાવતા કોઈએ ખોલ્યો ન હતો જેના કારણે પિતાને કોઈપણ હોનારત બની હોવાની આશંકા થઈ હતી. જેના કારણે તેણે મકાનની દિવાલ ઉપરથી ઘરની અંદર જોયું તો તેઓ જોઈને જ દિવાલ પરથી ઢળી પડ્યા હતા.

અને આઘાતમાં કશું બોલી શક્યા ન હતા, તેણે એવું દ્રશ્ય જોયું હતું કે તેઓ ખૂબ જ રડવા લાગ્યા હતા. માથે હાથ મૂકીને પિતા બેસી ગયા હતા. જેના કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આસપાસના લોકોએ દીકરીના ઘરનો દરવાજો ખોલતા જ દીકરી લટકતી હાલતમાં જોવા મળી હતી.

જેના કારણે તેના પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા અને માતા બૂમો પાડીને રડવા લાગી હતી અને તેનો ભાઈ પણ ઢળી પડ્યો હતો. પરિવારની દીકરીએ આપઘાતની ઘટના કરી નાખી હતી. જેના કારણે તરત જ પોલીસને દિકરીએ આપઘાત કર્યાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ દીકરીના ઘરે પહોંચી હતી.

સમગ્ર તપાસ કરવા માટે તેના પિતાની પુછપરછ કરી રહી હતી. તે સમયે દીકરીના પિતાએ જણાવ્યું હતું કે પાડોશીમાં રહેતી બે મહિલાઓ ઉપર તેને શંકા હતી. બંને મહિલાઓએ પોતાની દીકરીને મારી નાખીને લટકાવી દીધી હતી. તેવી આશંકા વ્યક્ત કરી હતી. તે પોલીસે કારણ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે,

પાડોશીમાં રહેતી કમલા અને તેમની દીકરી પિસ્તા બંને સાથે થોડા સમય પહેલા ઝઘડો થયો હતો, જેના કારણે કમલાની જેલમાં જવાનો વારો આવ્યો હતો અને કમલાએ જેલની સજા પણ કાપી હતી. થોડા દિવસ પહેલા જ પાડોશીની બંને મહિલાઓએ મારી દીકરી અને તેમની પત્નીને મારી નાખવાની ધમકીઓ આપી હતી.

જેના કારણે દીકરી સાથે તે લોકોએ કરુણ ઘટના કરી નાખ્યાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસને શંકા હતી કે સ્કૂલમાં પણ દીકરી સાથે કોઈ છેડછાડની ઘટના બની હોય જેના કારણે દીકરીએ આવડું મોટું પગલું ભર્યું હોય પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી હતી અને દીકરીને ન્યાય આપીને તેમના પરિવારજનોને આશ્વાસન આપી રહી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે, લોકો પોતાની જિંદગી સુધારવાને બદલે ટૂંકાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *