Breaking News

દીકરાની વહુએ ઘરમાં કર્યો એવો કાંડ કે પરિવાર રાતોરાત ગરીબ બની ગયો, ઈજ્જત આબરૂના તો ધજાગરા ઉડી ગયા..!

જો વ્યક્તિની નિયત સાફ હોય તો ભગવાન હંમેશા બમણી ગતિએથી પ્રગતિ કરાવે છે. પરંતુ અત્યારના સમયમાં તો કેટલાક લોકોને એકબીજાને ખુબ જ નડતા હોય છે, આવા જ લોકો કોઈ અન્ય વ્યક્તિની વાતોને પણ ખૂબ જ ખોટી રીતે સમાજમાં ફેલાવી દેતા હોય છે. અત્યારે એક પરિવારમાં ખૂબ જ મોટું હોબાળો મચી જવા પામ્યો હતો..

અને માત્ર એક રાતની અંદર જ પરિવારની તમામ ધન સંપત્તિ લૂંટાઈ ગઈ હતી અને આ ઘટના પાછળ તેમજ પરિવારના દીકરાની વહુનો હાથ હતો. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે તેમના પડોશમાં રહેતા તેમના અન્ય સગા સંબંધી હોય આ મામલો તમામ લોકો સુધી પહોંચાડી દીધો હતો..

અને પરિવારજનોના તો હોશ ઉડી ગયા હતા. વિશ્વનાથ ભાઈ નામના વડીલ તેમના એકના એક દીકરા અભિલાષભાઈની સાથે જીવન ગુજારે છે. વિશ્વનાથ ભાઈની પત્ની રમીલાબેન છેલ્લા કેટલાક સમયથી તેના દીકરા અભિલાષની પત્ની મોનિકા ઉપર શંકા હતી કે, મોનિકા તેના પરિવારને જૂનો ચોપડવા જઈ રહી છે..

પરંતુ પોતાના દીકરાની વહુ પરિવારજનોની સાથે આવું ક્યારેય પણ ન કરી શકે, તેમ વિચારીને તેઓ હંમેશાં ચૂપ રહ્યા હતા. સાંજના સમયે ભોજન લીધા બાદ સમગ્ર પરિવાર પોત પોતાના રૂમમાં સુઈ ગયો હતો અને જ્યારે સવારે જાગીને જોયું તો ઘરની અંદર તમામ સામાન્ય વેર વિખેર હતો. કબાટની તિજોરી ખોલીને અંદર મૂકવામાં આવેલા સોના ચાંદીના ઘરેણા પણ રૂપિયા પણ ગાયબ હતા..

આ સાથે સાથે તેમાં જમીન અને મકાનના કાગળિયા પણ ગાયબ થઈ ગયા હતા. સમગ્ર ઘરમાં દોડધામ મચી ગઈ હતી કે, તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. જ્યારે અભિલાષના રૂમની અંદર તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, અભિલાસની પત્ની મોનિકા પણ સવારના સમયથી ઘરેથી ગાયબ થઈ ચૂકી છે..

એટલા માટે પરિવારના દરેક સભ્યોને મોનિકાની પણ ચિંતા થવા લાગી અને આટલી મોટી રકમની ચોરી કેવી રીતે થઈ હશે, શું મોનિકાને ઉપાડીને લઈ ગયો હશે કે શું..? વગેરે જેવી તેઓ શંકાઓ કરવા લાગ્યા હતા. પરંતુ બપોરનો સમય થતાની સાથે મને ખબર પડી ગઈ કે, મોનિકા તેના પ્રેમી સાથે ઘરની અંદર રહેલા તમામ કિંમતી સામાન્ય ચોરી કરીને જતી રહી છે..

અને તે ફરી પાછી ક્યારેય પણ આ ઘરની અંદર નહીં આવે તેવું જણાવ્યું છે, હકીકતમાં મૌનિકાને તેમની જ કોલોનીમાં બાજુના મકાનમાં રહેતા અન્ય એક સાથે પ્રેમ સંબંધ જોડાઈ ગયો હતો. અને તે અભિલાષના તમામ પ્રેમી સાથે ભાગી ગઈ હતી. અભિલાસની પત્નીએ એક જ રાતની અંદર એવો કાંડ કરી નાખ્યો હતો કે, પરિવાર રાતોરાત ગરીબ બની ગયો હતો..

થોડા સમય પહેલા કોઈ અગત્યના કાગળ ઉપર અભિલાષભાઈની સહી જોઈએ છે. તેમ કહીને તેને મકાન અને જમીનના કાગળિયા ઉપર પણ અભિલાષભાઇની સહી લાવી લીધી હતી અને આ જમીન તેમજ મકાન પણ તેને પોતાના નામે કરાવી નાખ્યા હતા. આ ઘટનાના સમાચાર તેમના અડોશ પડોશમાં રહેતા અન્ય સગા સંબંધીઓ સુધી પહોંચતા તેઓએ પણ આ વાત સમગ્ર લોકો સુધી ફેલાવાનું શરુ કરી દીધું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *