Breaking News

સમાચાર

કોરોનાના કેસ વધતાં આ જિલ્લાના 17 ગામડામાં લગાવાયું સ્વૈચ્છિક લોકડાઉન

આ ગામડાઓમાં છેલ્લા થોડા દિવસોથી રોજના 30-35 કેસ નોંધાતા હતા. પરંતુ 29 જુલાઈએ કેસની સંખ્યા વધીને 63 થઈ હતી. જેના કારણે તંત્ર દ્વારા સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવા છતાં કેટલાક રાજ્યોમાં ચિંતાની વાત છે. મહારાષ્ટ્રાના કોવિડ-19 સંક્રમણની ચેન તોડવા અહમદનગર જિલ્લાના 17 …

Read More »

ONGC બ્રિજ ઉપર 143 ટન વજનનું ટેન્કર પલટી મારી ગયું , બ્રીજના પાયા ડગમગી ગયા.. જુવો વિડીયો..

સુરતના ઈચ્છાપુર ઓએનજીસી બ્રિજ ઉપર 143 ટન વજન ધરાવતું કન્ટેનર અચાનક પલ્ટી મારી જતા ફલાયઓવર બ્રિજના પાયા ડગમગી ગયા છે. આ ઘટનામાં ખાનગી કંપનીને નોટિસ આપવામાં આવી છે.બીજી તરફ વાહન વ્યવહાર માટે હાલ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. વાહન …

Read More »

CAના અભ્યાસ માટે પુસ્તક લેવા નીકળી હતી દીકરી, થોડાજ કલાકમાં ખંડણી માટે આવ્યો કોલ! જાણો સમગ્ર મામલો..

સુરત શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરના વરાછા વિસ્તારમાં પુસ્તક લેવા નીકળેલી સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહ-રણ થવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનું અપહ-રણ થતા પોલીસ દોડતી થઈ છે. શું બન્યો છે બનાવ : સુરતના વરાછા વિસ્તારમાં એક અજીબ બનાવ ઘટી ચુક્યો છે. દીકરીએ તેની માતા પાસે …

Read More »

દૈનિક ભાસ્કર પર આઈટીના દરોડા અંગે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આપ્યું મહત્વનું નિવેદન..

આવકવેરા વિભાગે ગુરુવારે કરચોરીના આરોપસર વિવિધ શહેરોમાં સ્થિત મીડિયા જૂથ દૈનિક ભાસ્કરના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા અમદાવાદ, ભોપાલ, જયપુર, અને અન્ય કેટલાક સ્થળોએ કરવામાં આવ્યા છે. મીડિયા જૂથો દૈનિક ભાસ્કર અને ભારત સમાચારો પર આવકવેરાના દરોડા અંગે વિરોધી પક્ષો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો વચ્ચે સરકારે ગુરુવારે કહ્યું હતું કે …

Read More »

કોરોના કરતા પણ વધુ ઘાતક વાયરસ “મંકી B વાઇરસ” જાણો એનાં લક્ષણો અને બચાવના તમામ ઉપાયો

ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ચીનના બીજિંગમાં મંકી B વાઈરસથી પ્રાણીઓના એક ડૉક્ટરના મૃત્યુનો પહેલો કેસ સામે જોવામાં આવ્યો છે. જોકે અત્યાર સુધીમાં ડૉક્ટરના સંપર્કમાં આવેલા લોકો અત્યારે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. 53 વર્ષીય પશુ ચિકિત્સક એક ઈન્સ્ટિટ્યૂટમાં નોન-હ્યુમન પ્રાઈમેટ્સ પર રિસર્ચ કરી રહ્યો હતો. ડૉક્ટરે માર્ચ મહિનામાં બે મૃત વાંદરા …

Read More »

આ તારીખે ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, જાણો ! અંબાલાલ પટેલની મોટી આગાહી…

ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ઘણી વાર અગાહીઓ આપતા રહે છે અને જે સાચી પણ પડે છે. આ વખતે અંબાલાલે એક મોટી આગાહી આપી છે કે જે સાચી પડશે કે નહી તે મહત્વનું છે. જોકે, હાલના વાતાવરણ જોતા તો એવું લાગે છે કે આ વખતે પણ અંબાલાલની આગાહી 100 ટકા સાચી …

Read More »

ભાજપના ચાર ચોપડી ભણેલા ધારાસભ્યએ બોટલમાં આપ્યું રેમડેસિવિરનું ઈન્જેક્શન, પછી થયું કઈક આવું , જાણીને ચોંકી જશો..!

સુરતમાં ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાએ કોવિડ સેન્ટરમાં કોરોના દર્દીને લાગવાયેલી બોટલમાં ઇન્જેક્શન લગાવતા વિવાદ સર્જાયો છે. માત્ર ચાર ચોપડી પાસ કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ કોવિડ કેર સેંટરમાં પહોંચી આઈવીલાઈનમાં ઈન્જેક્શન ભર્યું હતું. તેમને ન તો કોઈ નર્સિંગનો અનુભવ છે કે ન તો ચિકિત્સાની ડિગ્રી. ત્યારે સવાલ એ છે કે નેતાજી ઈન્જેક્શન …

Read More »

ગુજરાતમાં આ દિવસે ફૂંકાઈ શકે છે ‘તૌકતે’ વાવાઝોડું, 14 જિલ્લામાં થઈ શકે ગંભીર અસર…

અરબી સમુદ્રનું ડિપ્રેશન 15મી મે ના રોજ સાયકલોનમાં પરિણમે એવી સંભાવના ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, તૌકતે વાવાઝોડુ આગામી 17મી મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર ઝોનના 14 જેટલા જિલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઇ …

Read More »

દેશમાં કોરોનાનો કહેર વધ્યો : મૃત્યુ પામતી દર ૩જી વ્યક્તિ ભારતીય…સ્થિતિ કન્ટ્રોલની બહાર..જાણો સાચા આકડાઓ..

ભારતમાં કોરોના વાઇરસના દૈનિક કેસો હવે ચાર લાખથી વધુ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪.૧૪ લાખ કેસો નોંધાયા છે. જ્યારે આ મહિનામાં ત્રીજી વખત દૈનિક કેસ ચાર લાખથી વધુ નોંધાયા છે. બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે ૩૬ લાખને પાર પહોંચી ગઇ છે જે કુલ કેસોના ૧૬.૯૬ ટકા …

Read More »

સુરત AAPના નેતા ધર્મેશ ભંડેરીએ રેમડેસિવિર ઇંજેક્શન બાબતે ભાજપના આ નેતાની ખોલી મોટી પોલ !! જાણો સમગ્ર માહિતી વિસ્તારમાં…..

સુરત મ્યુનિ. કોર્પોરેશમાં આમઆદમી પાર્ટી (AAP)ના 27 સભ્ય ચૂંટાયા પછી શાસક ભાજપને ભીડવીને સતત સમાચારોમાં રહે છે. સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં આમઆદમી પાર્ટીના 27 કાઉન્સિલર્સ આક્રમક ઢબે વિપક્ષની ભૂમિકા નિભાવી રહ્યા છે. જાહેરજીવનના કોઈ અનુભવ કે રાજકીય ફેમિલી બેકગ્રાઉન્ડ વગર સૌપ્રથમ વખત ચૂંટાયેલા ધર્મેશ ભંડેરીએ  ભાજપ કાર્યાલયથી રેમડેસિવિર ઈંજેક્શન વહેંચવાની ચેષ્ટા …

Read More »