Breaking News

સમાચાર

કંપનીના માલિકે 4 બાળકોને કડકડતી ઠંડીમાં કપડા કઢાવ્યા બાદ બંને હાથને બાંધીને ઢોર માર માર્યો, કારણ જાણીને માથું પકડી લેશો..!

દિવસેને દિવસે શેઠિયા લોકોની ક્રુરતા વધતી જ જાય છે. આજે સુરતમાં નાના બાળકોની સારસંભાળ રાખતી મહિલાએ આઠ મહિનાના બાળકને તમાચા માર્યા તેમજ પલંગ પરથી નીચે પટકી દીધો હતો. જેના પગલે બાળકને હેમરેજ થયું હતું. અને હવે વાપીમાં એવા જ એક ક્રૂરતા ના દ્રશ્યો સામે આવ્યા છે.. જે જોઇને તમે પણ …

Read More »

છેલ્લા 1 મહિનાથી હોસ્પિટલમાં દાખલ લત્તા મંગેશકરને લઈને આવ્યા ખરાબ સમાચાર, મોટા મોટા અભિનેતાઓ પહોચ્યા હોસ્પિટલ.. વાંચો..!

લત્તા મંગેશકરની ઉંમર 92 વર્ષને પાર થઈ ગઈ છે. તેમના સુરીલા આવાજ લાખો કરોડો લોકોના દિલમાં વસે છે. લત્તાજીને કોરોના થયા બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.થોડા દિવસો પહેલા લતાજી ઠીક થઇ ગયા હોવાના સમાચારો આવતા ચાહકોમાં ખુશી વ્યાપી હતી પરંતુ હવે ફરીથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. થોડા દિવસ …

Read More »

ઈક્કો કારે કાબુ ગુમાવી પુર ઝડપે ટ્રકમાં ઘુસાડી દેતા કારમાં સવાર 5 લોકોના ચીથડે ચિથડા ઉડ્યા, કાળમુખો અકસ્માત પરિવારએ ભરખી ગયો..!

દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધતી જ જાય છે રોજ રોજ બનતા અકસ્માતો કેસના આંકડા ચોંકાવનારા સાબિત થતા હોય છે. ગઈકાલે રાત્રે ઉત્તર પ્રદેશના રામપુરમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં એક બેકાબૂ કાર ભારે વજનના ટ્રક સાથે અથડાતા ખૂબ મોટો અકસ્માત સર્જાયો હતો.. તપાસ પરથી જાણવા મળ્યું છે કે …

Read More »

દીકરીની છેડતી થતી બચાવનાર પિતાને હુમલાખોરોએ દીકરાની નજર સામે જ પિતાને 20 ચપ્પુના ઘા જીંકી પતાવી દીધા..! વાંચો..!

સુરતમાં અસામાજિક તેમજ લુખ્ખા અને ગુંડા તત્વોને પોલીસનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ખુલ્લેઆમ તેઓ મનફાવે તેવું વર્તન કરતા હોય છે. અને સામાન્ય માણસોને નુકસાન પહોંચાડીને તેના પર હુમલો કરતા હોય છે. હવે તો સુરતમાં નિર્દોષ લોકોની હત્યા થવા લાગી છે… અસામાજિક તત્વો હાથમાં છરા …

Read More »

જાળમાં ફસાયેલી એક માછલીએ બદલી નાંખી માછીમારની 7 પેઢીની કિસ્મત, રાતોરાત બન્યો અબજોપતિ.. વાંચો..!

દુનિયામાં ઘણા લોકો ઓન્ચીતા જ પૈસાવાળા બની જતા હોઈ છે. તમને જણાવી દઈએ કે આ દુનિયામાં પૈસાવાળા બનવા માટે ખુબ મહેનત કરવી પડે છે અને સમયબો ભોગ આપવો પડે છે પરતું ટુકા સમયમાં જ પૈસાદાર બનવા માટે ચમત્કાર અને કુદરતનો સાથ હોવો જરૂરી છે. આ બધી બાબતો બધા સાથે બનતી …

Read More »

કેરટેકર મહિલાએ આઠ મહિનાના બાળકને હવામાં ઉછાળ્યો, તમાચા માર્યા, પલંગ પર પટક્યો.. ઘટનાનો વિડીયો થયો વાયરલ..!

સૌથી ગતિશીલ શહેર તરીકે ઓળખાતા સુરતમાં આજે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. હાલ પતિ અને પત્ની બંને નોકરી ધંધો કરતા હોવાથી મોટાભાગના પરિવારોમાં બાળકો ની સાર સંભાળ વડીલ દાદા-દાદી અથવા તો કેરટેકર રાખતી હોય છે. જ્યારે માતા અને પિતા પોતાના નોકરી અથવા ધંધે જતા હોય છે. ત્યારે તેઓ …

Read More »

અબજો રૂપિયાની સંપતિ મૂકી શાહ પરિવારનો એકનો એક દીકરો દીક્ષા ગ્રહણ કરીને શાંતિનો માર્ગ ધારણ કરશે, વાંચો તેની કહાની..!

જૈન ધર્મમાં નાના યુવકો પણ દીક્ષા લઈને શાંતિનો માર્ગ અપનાવી લેતા હોઈ છે. થોડા દિવસ પહેલા જ એક જૈન યુવકે લાખો કરોડોની સંપતિ મૂકીને દીક્ષા લઇ લીધી હતી અને હવે ફરી એકવાર જૈન યુવકે આલીશાન જાહોજલાલીને પડતી મૂકીને શાંતિના માર્ગે જવાનો નિર્ણય લીધો છે. જૈન પરિવારમાં અવારનવાર દીક્ષા મહોત્સવ ઉજવાઈ …

Read More »

સામાજિક કાર્યકર યુવતીને વિધર્મીએ જાળમાં ફસાવીને આચર્યું દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની ધમકી આપી કરતો એવું કે…

નરાધમો અને વિધર્મી યુવકોનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. તેઓ કોઈને કોઈ રીતે જાળ બિછાવીને એકલી યુવતી કે પરિણીતાને જાળમાં ફસાવીને પોતાની વાસના સંતોષવા માટે શિકાર બનાવતા હોઈ છે. તેઓ પૈસા કે લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચરવાના કેસ પણ નોંધાઈ ચુક્યા છે.. ગઈ કાલે જ સુરતમાં નોકરી આપવાના …

Read More »

2 લાખ રોકડા ભરેલી બેગ બસમાંથી મળતા મુસાફરોનો જીવ લલચાયો, પરતું કંડકટરની ઈમાનદારી દેખાડીને કર્યું એવું કે તમે પણ કરશો સલામ..!

આજકાલ મોટા મોટા અધિકારીઓથી લઇને નેતા સુધી સૌ કોઈની નજર પૈસા પર જ હોઈ છે. લાંચ લેવાના કેટલાય કોભંડો બહાર આવી ચુક્યા છે અને કેટલાય લોકો શંકાના દાયરામાં પણ હશે… હાલનો સમય જોતા એવું લાગે છે કે આવનારા સમયમાં ઈમાનદાર અને પ્રમાણિક લોકોની ખૂટ વર્તાશે. ઈમાનદારીથી ડયુટી કરતા કંડકટરનું સરાહનીય …

Read More »

વિડીયો કોલમાં કહ્યું, ‘દીકરા મેં બધાના પૈસા ચૂકવી દીધા છે, તું કોઈને મુકતો નહિ’ કહીને પિતાએ ઝેરના ઘુંટડા પીઈને આત્મહત્યા કરી..!

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ઘરેલુ કંકાસમાં અથવા તો વ્યવહારુ જીવનમાં થયેલી બોલાચાલીના લીધે તેમજ વ્યાજખોરોના ત્રાસની લીધે થી અનેક વ્યક્તિઓ આત્મહત્યા કરી લેતા હોય છે. જો પોતાની મૂંઝવણને અન્ય કોઈ વ્યક્તિ સામે રજૂ કરવામાં આવે તો તેનો યોગ્ય હલ નીકળી શકે છે… પરંતુ …

Read More »