નૈઋત્યમાં થયેલ ચોમાસાનું આગમનને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આટલા દિવસો માં જ ચાલુ થશે મેધ મહેર..!
હાલમાં વાતાવરણમાં અચાનક જ ફરતું જોવા મળી રહ્યો છે ઉનાળાની કાળઝાળ તડકાને લોકો સહન કરીને થાકી ગયા હતા તેને કારણે થોડા દિવસ પહેલા વરસાદી માહોલ જોવા મળતા દરેક લોકોમાં ખુશીનો માહોલ હતો વાતાવરણ ઠંડુ અને પવન પણ જોરદાર ફૂંકાઈ રહ્યો હતો અને વરસાદ હમણાં જ આવી જશે તેવું વાતાવરણ બની ગયું હતું. પરંતુ અચાનક જ … Read more