રોજ ખાઓ લસણની 2 કળીઓ હંમેશા રહેશે આ જીવલેણ રોગો શરીરથી દુર, આ રોગોથી બચવા ચાલુ કરો વહેલા એનો ઉપાય …!
ભારતીય વાનગીઓની તૈયારીમાં વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલા ખાવાનો સ્વાદ તો વધારે છે પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઘણા લોકો રસોઈ બનાવતી વખતે પણ લસણનો ઉપયોગ કરે છે. લસણ આયુર્વેદિક ચિકિત્સાથી ભરપૂર છે અને આયુર્વેદમાં તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદ ઉપરાંત લસણ પર થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે … Read more