મૂળા ના પાંદડાને ક્યારેય ફેંકશો નહિ, આ ગંભીર બીમારીનો છે રામબાણ ઈલાજ… વાંચો..!
શિયાળામાં મોટાભાગના લોકો પોતાના આહારમાં મૂળાનો સમાવેશ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે માત્ર મૂળા જ નહીં, તેના પાંદડા પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. રોજ મૂળાના પાનનું સેવન કરવાથી રોગો દૂર રહે છે. નિષ્ણાતોના મતે તેના પાંદડામાં મૂળાની તુલનામાં વધુ પોષક તત્વો હોય છે. … Read more