Breaking News

ભાઈબંધે આપઘાત કરી લેતા યુવકથી દુઃખ સહન ન થયું અને અંતે યુવકે પણ ચાદર બાંધીને ટૂંકાવ્યો જીવ..! વાંચો..

આપઘાતની વધુ એક ઘટના હાલમાં સામે આવી હતી. આજકાલ લોકો પોતાની નાની-નાની વાતોથી કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. હાલમાં આપઘાતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. લોકો પોતાના માનસિક રીતે ત્રાસીને આપઘાતો કરી રહ્યા હોય છે. અને લોકોને પોતાની મુશ્કેલીનો સામનો ન કરી શકતા તેઓ આવી ઘટનાઓ કરી રહ્યા છે…

તેને કારણે આજકાલની યુવાન પેઢી પણ આવી ઘટનાઓથી ખૂબ જ પ્રેરાઈ રહી છે. પોતાની જિંદગીથી કંટાળીને આપઘાતો કરીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના મિત્રતામાં બની હતી. જેમાં એક મિત્ર બીજા મિત્રનું મૃત્યુ થતા પોતાનો જીવ ગુમાવી દે છે. એક યુવકે બીજા યુવકના દુઃખમાં આપઘાત કરી લીધાની ઘટના બની હતી.

આ ઘટના જામનગર જિલ્લામાં બની હતી. જામનગર જિલ્લાના ચાંપાબેરાજા ગામમાં બની હતી. આ ગામમાં એક યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો. આ યુવકનું નામ જગદીશભાઈ ભટ્ટ હતું. તે 2 ભાઈ પરિવારમાં રહેતા હતા. તેના મોટા ભાઈનું નામ યજ્ઞેશ ભટ્ટ હતું. જગદીશભાઈની ઉંમર 23 વર્ષની હતી.

આ યુવક પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતો હતો પરંતુ તેનો એક ખાસ મિત્રનું મૃત્યુ થયું હતું. તેનું નામ ધવલ જયેશભાઈ રાવલ હતું. આ મિત્ર સિક્કામાં રહેતો હતો. બંનેને ખૂબ જ સારી એવી મિત્રતા હતી. તેઓ મિત્રતામાં પોતાના જીવ ગુમાવવામાં પણ અચકાણ ન હતા. એક દિવસ ધવલને કોઈ ધંધો ન મળતા તેણે પોતાનું જીવન ટૂંકાવવાનું વિચારી લીધું હતું.

રોજગારી ન મળતા ધવલે સિક્કામાં પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો. તેના મૃત્યુને કારણે તેનો મિત્ર જગદીશભાઈ આ વિયોગને સહન કરી શક્યો ન હતો. બંને મિત્રો ખૂબ જ નજીક હોવાને કારણે એક મિત્રના જવાથી બીજા મિત્રને પોતાની જિંદગીમાં સૂનું સૂનું લાગી રહ્યું હતું. તેને કારણે મિત્રએ પણ એક દિવસ પોતાના ઘરે રૂમમાં જઈને પંખાના હુક સાથે ચાદર બાંધીને આપઘાત કરી લીધો હતો.

તેને કારણે જગદીશભાઈનું પરિવાર પણ આઘાતમાં મુકાઈ ગયું હતું. જગદીશભાઈએ આપઘાત કર્યા પહેલા એક સુસાઇડ નોટ પણ લખીને મૂકી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે, ‘મારો મિત્ર જે સિક્કામાં રહે છે, તે ધવલે આપઘાત કરી લીધો તેનો વિયોગ હું સહન કરી શક્યો ન નથી, તેને કારણે હું અંતિમ પગલું ભરીને મારી જિંદગીને ટૂંકાવી રહ્યો છું’..

આવી સુસાઇડ નોટ મૂકીને તેણે પંખી લડકીને આપઘાત કરી લીધો હતો. ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવાર ખૂબ જ આઘાતમાં આવી ગયું હતું. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસના પૂછપરછ દરમ્યાન જગદીશભાઈના મોટાભાઈ યજ્ઞેશ ભટ્ટે પણ જણાવ્યું હતું કે તેના મિત્રના મૃત્યુના આઘાતને સહન ન કરી શકતા જગદીશે આ અંતિમ પગલું ભર્યું હતું.

જગદીશ પોતાના મિત્રની અંતિમ વિધિ ન થાય ત્યાં સુધી તે જીવવા માગતો હતો. બંને યુવકોના મૃત્યુ થઈ જતા બંનેના પરિવારજનો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. આજકાલ આવી મિત્રતા ક્યાંક જ જોવા મળી રહે છે. મિત્રતામાં આજકાલ વિશ્વાસઘાત થતો જોવા મળી રહ્યો છે પરંતુ હાલમાં આવી મિત્રતા જોઈને સૌ કોઈ જો આશ્ચર્યચકિત રહી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *