દીકરા કે દીકરીના જન્મદિનની સાથે જ માતા પિતા ઉપર તેને સાચવવાની જવાબદારી આવી પડતી હોય છે. પરંતુ કેટલાક માં બાપ પોતાના દીકરા કે દીકરીને સારી રીતે સાચવવાના બદલે રસ્તા ઉપર રજવાતા મૂકીને જતા રહે છે. આ દીકરો કે દીકરીઓનું શું થશે તેમજ તેઓ કેવી હાલતમાં રહેશે, અને કેવું જીવન જીવશે..
તેની કોઈ પણ ચિંતા કર્યા વગર તેમને તરછોડી દેતા હોય છે. અત્યારે રાજસ્થાનમાં અજમેરના પદમપુરા ગામની પહાડી ઉપરથી વધુ એક તરછોડી દીધેલો દિકરો મળી આવ્યો છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. અમુક લોકોનું કહેવું છે કે, આ દીકરાના માતા-પિતાને એવું તો શું દુઃખ આવી પડ્યું હશે કે, પોતાના જ દીકરા અને તરછોડી દેવો પડ્યો છે..
તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, આજકાલના સમયમાં ઘણા બધા પતિ પત્ની તેમની દીકરીને તરછોડીને જતા રહે છે. પરંતુ આ મા-બાપ એ પોતાના દીકરાને તરછોડ છે. એટલે આ બનાવ પાછો કંઈક જુદી ઘટના પણ જોડાયેલી હોવી જોઈએ. ગામડા લોકોએ બપોરના ચાર વાગ્યે આસપાસ પોલીસને ફોન કરીને સૂચના આપી હતી કે, પદમપુરા ગામની પહાડીની ખીણ પાસેથી એક તાજો જન્મેલો દીકરો મળી આવ્યો છે..
આ સમાચાર મળતા જ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આ નવજાત બાળકને કબજામાં લઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. તેની હાલત ખૂબ જ ગંભીર જણાતી હતી એટલા માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને જ્યાં સુધી તેની હાલત ઠીક ન થાય ત્યાં સુધી તેને બાળકોના વોર્ડમાં જ સારવાર આપવામાં આવતી હતી..
પરંતુ છેલ્લા 15 દિવસની સારવારથી તે જીવન અને મોત વચ્ચે લડાઈ લડતો હતો અને અંતે પંદરમાં દિવસે તેનું મૃત્યુ થઈ ગયું છે. મૃત્યુના સમાચાર ડોક્ટરે પોલીસને આપ્યા હતા. છેલ્લા 15 દિવસથી તેના માતા પિતાની શોધ કહો શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ જગ્યાએથી તેની ફાળવણી અંતે હવે આ દીકરો નું શું થશે તેવું વિચારમાં સૌ કોઈ લોકો મજબૂર થયા હતા..
પરંતુ 15 માં દિવસે અધિકારીનું મૃત્યુ થઈ જતા. એક બાબત ફાટી નીકળ્યા છે. બીજાના બાળકે જન્મ લેતાની સાથે જ પોતાના માતા પિતાનો ચહેરો જોવો એ પહેલાં જ મૃત્યુ પામ્યો છે. હાલ આ ઘટનાને લઈને જુદા જુદા કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. અને તેની તપાસ પણ ચલાવવામાં આવી રહી છે. માનવતાને કર્મચાર કરી મૂકે તેવો આ બનાવ રાજસ્થાન અજમેરના પદમપુરા ગામનો છે.
ગામના સૌ કોઈ લોકોમાં હાલ પોલીસ પૂછતાછ કરી રહી છે. પરંતુ આ મામલો ખૂબ જ મૂંઝવાયેલો જણાય આવ્યો છે. કેટલાક લોકો હોસ્પીટલે આવી પહોચીને ભારે હોબાળો પણ કરી દીધો હતો કે આખરે આ બાળકનો શું વાંક કે તેના માં-બાપના તરછોડવાની સજા હાલ તેઓને ભોગવવી પડી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]