પરિવારે પૂજા માટે જુવાન દીકરીને શ્રીફળ લેવા મોકલી અને અડધે રસ્તે જ થઈ ગયું એવું કે માં-બાપને આવ્યો રોવાનો વારો..!
અત્યારના સમયમાં આપણે ડગલેને પગલે સાવચેત રહેવું પડે છે. તેમજ દરેક માતા પિતાએ પણ તેમના દીકરા કે દીકરીઓનું દરેક મિનિટે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અત્યારના સમયમાં ક્યારેય કઈ ઘટના બની જાય તેનું નક્કી રહેતું નથી અને જ્યારે ઘટનાની આફત આપણી માથે આવી પડે ત્યારે એવી મુશ્કેલીઓ સહન કરવાની આપણામાં તાકાત પણ રહે નહીં.. … Read more